________________
એકાદ અક્ષર સંચાગથી, અસંયોગી અનંત સ્વપ૨ પર્યાયે એક અક્ષરો,
ગુણ પર્યાયે અનંતરે છે શ્રુત છે ૨ . અસરનો અનંત, ભાગ ફલાડે છે નિત્યરે; તે તે અવરાયે નહી,
જીવ સુમનું એ ચિતરે. એ શ્રુત છે કે ઈઓ સાંભલવા ફરી:પુછે, નિયુણિગ્રહે વિચારતા રે, નિશ્ચય ધારણા તિમ કર,
ધી ગુણ આઠ એ ગણેતરે. શ્રુત છે ૪ છે વાદી ચાવીશ જિન તણા, એક લાખ છત્રીસ હજાર રે, બેસે સયલ સભા માંહે,
પ્રવચન મહિમા અપાર છે. શ્રત છે ૫ છે ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જે રે, તસ અવતાર વખાણીએ,વિજયલક્ષ્મી ગુણગેડ તથા
શ્રી અવધિજ્ઞાનનું સ્તવન પૂજે પૂજે અવધિજ્ઞાનને પ્રાણિયારે, સમક્તિવંતને એ ગુણ હોય, સવિજિનવર જ્ઞાને અવતરી રે,
માનવ મહેદય જેયરે. પૂજે ૧ , શિવરાજ અષિ વિપર્યય લેખ , દ્વીપસાગર સાત સાત રે; વીર પસાથે છેષ વિસંગ ગયેરે,
પ્રગટ અવધિગુણ વિખ્યાત છે પૂજેમારા