________________
રાબુ-પાવા જાવીરાનામાં ઓ પંખી જે પ્રભુના દેશમાં બોહેજે દેશમાં એડ ૧ શ્યામ સિધાવ્યા શિવનારીને કારણે,
- ગિરનાર જેવા પ્રદેશમાં, એ ૨ કહેજે કે રાજુલાએ કીધી છે બાપુ, જીવવું છે સાધુ વેશમાં એ ૩ સ્વામી નેમીનાથ તુંહી આશરે છે મારા
તારે મને ત્યાગના વેશમાં. એ જ મુક્ત બ્રહ્મચારીએ પતીને પ્રણ, દક્ષ કહે છે ઉપદેશમાં. ઓ. ૫
(૧૦)
રાગ-નાગર વેલીઓ રોપાવ રૂષભદેવને સંદેશ મારે કઈ કહી આવે રૂષભદેવનો સંદેશો સાથે કઈ લહી આવે. આવી શીયાળાની ટાઢ, કંપે કઠાડે છે દાટે, માર નંદના શા હાલ, ખબર કઈ લહી આવે. આવા ઉનાળાના તડકા, કે આગ કેરા લાડકા મારા નંદના શા હાલ, ખબર કેઈ લી આવે. વરસે ચોમાસાની ઝડીઓ, ઝબકે જેમાં વિજળી મારા નંદના શા હાલ, ખબર કોઈ લહી આવે, રાત દિવસ હું રેતી, તારી વાટલડી હું જોતી. આંસુ નીરના સાગરમાં, બેય આંખનું મતી. મારી વાતને વિસામે, કહેજે કે દિન આવે; મારે ચંદ્ર સરિ નંદ, સુખને પંથ બતાવે.