________________
તખાષ્ટાપદપિડપિગલારૂડિયારથમૂહતાં, સત્યજ્યાનિશમીક્ષણેનશમિને મુકતાણામાલહિતમ
૪
વરો જિન શાંતિ, જાસ સેવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ, દ્રય ભાવ અરિ પાંતિ, તાય કરતા નિકાંતિ, કરતા મન ખાંતિ, શક સંતાપ વાંતિ. દેય જિનવર નીલા, દેય રકત રંગીલા, દેય ધળા સુશીલા, કાઢતા કર્મ કીલા, ન કરે કોઈ હલા, દેય શ્યામ સલીલા, સોળ સ્વામીજી પીળા, આપજે મણ લીલા. ૨ જિનવરની વાણી, મહવલ્લી કુપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણ અર્થે ગુથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણો હિત આણી, મેક્ષની એ નિશાણી. ૩ વાઘેશ્વરી દેવી, હર્ષ હિયડ ધરવી, જિનવર પાય સેવી, સાર શ્રદ્ધા વરેલી, જે નિત્ય સમરેવી, દુખ તેહના હરેવી, પવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી.
શાંતિ સુકર સાહીબા, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહાર, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યચને તાર.