________________
રાજે રે
,
મુકિતપુરમાં આ પ્રભુ પાસના
દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે. અરિહાપટ પજવછાજે, મુદ્રા પદ્માસન રાજે ૨. શં૦ ૨ સંવેગે તજી ઘરવાસો, પ્રભુ પાસના ગણધર થાશે; તવ મુક્તિપુરીમાં જાશે, ગુણિલોકમાં વયણે ગવાસેરે. 8 એમ દામોદર જિનવાણી, આષાઢી શ્રાવકે જાણું, જિન વંદી નીજ ઘર આવે,પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે રે, શંe 8 ત્રણ કાલ તે ધૂપ ઉછે, ઉપકારી શ્રી જિન સેવે, પછી તેહ વૈમાનિ થાવે, તે પ્રતિમા પણ તિહાંલાવે છે. શં, ૫ ઘણા કાલ પૂછ બહુમાને, વલી સુરજ ચંદ્ર વિમાને, નાગ લેકના કષ્ટનિવાય, જયારે પાર્શ્વ પ્રભુજી પધાર્યા છે. શ૦ ૬. યદુન્ય ર રણઘેરી, છત્યા નવિ જાયે વૈરી, જરાસંઘે જરા તવ મેલી, હરિબલ વિના સઘલે ફેલી છે. સં. ૭ નેમીયર ચાકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાલી, તૂહી પદમાવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે, શં, ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બલવંત જરા તવ ધ્રુજી - છટકાવ હવણ જલતી , જાદવની જર જાય રોતી રે. શં૯ શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે છે. શું ૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવંછિત પરે, એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મેતીભાઈને રાજે છે. શ૦ ૧ નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ શજનગરથી સંઘચલાવે ગામે ગામના સંઘમિલાવે છે. શ૦ ૧૨. અઢાર અઠોતેર વરસે, ફાગણ વદિ તેરસના દિવસે જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસગાવે છે. શં૦ ૧૩