SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ * કરવો જોઈએ. કેટલાક ગામોમાં બવાળાના સેંકડે છે # દદીઓ જોવામાં આવે છે. આનું કારણ એ હોય છે છે કે તે લેકે જે કુવા વિગેરેનું પાણી વાપરતા હોય છે તે દૂષિત હોય છે. મચ્છરનું જ્યાં બહુ જોર હોય છે ત્યાં મેલેરીયાની ધાસ્તી રાખવામાં આવે છે. પ્લેગના છે વખત પ્લેગના જંતુઓ ઉંદર અને મછરાની દ્વારા ફેલાય છે એમ અત્યારનું વિજ્ઞાન કહે છે. આવા સંગમાં કેવળ બાધા આખડી કે વહેમે પાછળ આ સમય અને શક્તિને વ્યય નહીં કરતાં મૂળ દેશે દૂર કરી આપણા સંતાને અને કુટુંબીયાના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ. કે મનની નબળાઈ એ પણ કેટલીકવાર રેગોને | ખેંચી લાવે છે. અત્યારે આપણે કરે બહેનની સ્થિતિ એવી ખરાબ છે કે તેઓ જરા પણ મનની છે કે મજબૂતી રાખી શકતી નથી, અને એને લીધે અનેક ] પ્રકારના રોગના પંજામાં સપડાઈ જાય છે. મન અને શરીરને પરસ્પરમાં કે ઘાટે સંબંધ છે એ વાત હું આગળ એક પત્રમાં જણાવી ગઈ છું. નબળાં - નવાળાં મનુષ્યને ઘણું ધક્કાઓ લાગે અને એ ધકાઓ વિનાશકારક પરિણામ ઉપજાવે એ તદ્દન બનવાજોગ છે. નિર્બળ મનવાળા માણસો સામાન્ય આઘાતને પણ ગંભીર આઘાત માની લઈ કલ્પિત કે ત્રાસથી પોતાની જાતને સવિશેષ દુર્બળ બનાવી દે ૪૯ .
SR No.005677
Book TitleSakhi
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherStree Sukh Darpan Shravika Office
Publication Year1975
Total Pages82
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy