SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અનુ કે મણિ કે (લવાદી ચર્ચા-વિભાગ) વિષય ૧૪૧ ૨૫ , ૧. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે રજૂ કરેલા નવ મુદ્દાઓ ૨. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પિતાના નવા મુદ્દાઓને અનુલક્ષીને કરેલું સ્વપક્ષનું સ્થાપન ... ... ... ... ... .. ૩. પુ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે સ્વપક્ષસ્થાપન સાથે જોડેલા પૂરાવાઓ ૪. પૂ. આચાર્ય શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે રજૂ કરેલા ૨૫ મુદ્દાઓ ' ' પ. પૂ. આચાર્ય શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે પિતાના રજૂ કરેલા ૨૫ મુદ્દાઓને જે અનુસરીને કરેલું નિરૂપણ .. . . . . ૬. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલા નિરૂપણ અંગે - આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે રજૂ કરેલું ખંડન... ... છે. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કરેલા સ્વપક્ષસ્થાપનનું પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલું ખંડન • • •. .• ૮. લવાદના નિર્ણય અંગે બંને આચાર્યભગવંતોએ માન્ય કરેલો નિયમ–પત્ર - ૨૨૪ ૮લવાદ ૉ. પી. એલ. વધે આપેલ ચૂકાદો (સંસ્કૃત) ... ... ... ૧૦. લવાદ . પી. એલ. વૈદ્ય આપેલ ચૂકાદો (અંગ્રેજી). . . . ૧૧. લવાદ ૉ. પી. એલ. વઘે આપેલા ચુકાદાને ગુજરાતી અનુવાદ . . પરિશિષ્ટો પરિશિષ્ટ-૧ વર્તમાન તિથિરિન ચર્ચાને અંગે પૂ. શાન્તત મૂર્તિ, વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં કરેલો અગત્યને ખૂલાસો... ... ૩૦૦ 'પરિશિષ્ટ-૨ . લવાદ ડૉ. પી. એલ. વૈદ્યના ચૂકાદા સામે આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ અગ આક્ષેપ કરવાપૂર્વક જગાડેલા વિવાદ સામે શેઠ શ્રી કસ્તુરભાઈએ બહાર પાડેલ નિવેદન, તેમજ દવાદ શ્રી વૈદ્ય પ્રસિદ્ધ કરેલ નિવેદન... .. ... ... ... ... 3° . પરિશિષ્ટ-૩ * તિથિચર્ચાના આવેલા પ્રામાણિક નિર્ણયને અપ્રામાણિક કરાવવા માટે ઉભા કરાયેલા પૂરાવાઓ બનાવટી હેવાને સુ. વિઠ્ઠલદાસ મોહનલાલે ફેલે પડકાર... ... ૩૦૯ પરિશિષ્ટ-૪ શ્રી લક્ષ્મીચંદ હીરજીએ પોતાના નામના બનાવટી પત્રો “પતિથિ નિર્ણય” પુસ્તક તથા દૈનિક પેપરમાં પ્રગટ કરવા બદલ કોર્ટમાં માંડેલે નુકશાનીને દાવો અને તે અંગે જવાબદાર તરફથી જાહેર કરાયેલી દિલગીરી... ... . ... ૩૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy