SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ [ જૈન દૃષ્ટિએ તિથિદ્રિન અને પૌરાધન... વાતા પણ તેમને જવાબ રૂપે જાહેર છે, છતાં શાકની વાત છે કે—આજે આવાં છાપાં કાઢીને તેમ જ ખાટાં પાનાં કાઢીને ઊંધા પ્રચાર કરવામાં આવે છે. આવી વાતા કહેવી પડે ત્યારે અમને તો બહુ દુ:ખ થાય, પણ આજે એવા પ્રસંગ છે એટલા પૂરતું જ આ કહ્યું છે. એક ફકરામાંથી અડધા ફકરા કે એક વાકયમાંનું અડધું વાકય લઈને, પોતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યની પુષ્ટિ કરવી, એ સામાન્ય પ્રમાણિકતાના પણ ત્યાગ કરવા જેવું છે. આજે આ વાત પૂજ્ય આચાર્ય મહારાજાના જ શ્રીમુખે સ્પષ્ટ થઇ ગઈ છે, એ ધણું જ સારૂં થયું છે. હું તો માનું છું કે—અમારા પુણ્યાયે જ પૂ. આચાર્ય મહારાજાના મુખથી ખૂલાસો થઈ ગયા છે. પૂ. આચાર્ય મહારાજા શું માને છે અને કયા હેતુથી આ પ્રમાણે કરે છે, એ વિગેરે અમે પણ સાંભળ્યું અને તમે પણ સાંભળ્યું, એટલે આજે ઘણાઓના ભ્રમ ભાગી ગયા હશે, પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજનું વિવેચન પૂર્ણ થયા બાદ પૂ. વયાવૃદ્ધ આચાર્ય દેવે હવે કોઈને કાંઈ પૂછવુ છે? જેને પૂછ્યુ હોય તે ખૂશીથી પૂછે, પણ નાહકના કજીયામાં ન પડે. વાત રાખી છે કે જેમને આ સાચુ લાગતું હેાય તે કરો! કોઈના ઉપર અમારી બળજખરી નથી. ' પ્રશ્ન૦ ( એક ગૃહસ્થના ) અત્યારે જૈન પંચાંગ નથી ? ઉત્તર૦ એ તો ધણા કાળથી વિચ્છેદ પામ્યું છે. પ્રશ્ન॰ પંચાંગમાં મતભેદ નથી ? ઉત્ત૨૦ ચતુર્વિધ શ્રીસંધને ચડાંશુચડૂ પંચાંગ માન્ય છે એટલે એમાં મતભેદ નથી. પ્રશ્ન૰ કહે છે તે કે—એક બે વર્ષમાં નવું પંચાંગ મનાશે. ઉત્તર૦ ચંડાંશુચંડૂને છોડી દેવા કેમ માગે છે એ તેમને પૂછ્યું જોઇએ. પ્રશ્ન૦ આપે સં. ૧૯૮૯ માં ભા. શુ. ૫ ને ક્ષય હતા તેથી ભા. શુ. ૬ ના ક્ષય માન્યા હતા, એ વાત ખરાખર છે ? ઉત્તર્॰ અમે તા ભા. શુ. પ તા ક્ષય હતા માટે તે પાંચમને ક્ષય માન્ય રાખી ભા. શુ. ૪ માં બન્નેની આરા ધના થઈ જાય છે એમ માન્યું હતું અને કર્યું તથા કહ્યું હતું. આ પછી પણ પૂ. વયેાવૃદ્ધ આચાર્યદેધ ફરમાવ્યું હતુ કે–જાણવા માટે કાઈને પણ હજી પૂછ્યુ હાય તે પૂછે, પણ કોઈએ કાંઈ નહિ પૂછવાથી તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે ** Jain Education International सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणम् । પ્રધાનં સર્વધર્માળાં, નૈન ગતિ ચાલનમ્ ॥ ર્॥” શા. મંગલદાસ કાલીદાસ સંઘવી અમુલખ મયાચંદની સહી ક્રા. પેાતે શા. ગમલ કૃષ્ણાજી દયાલપુરાવાલાની સહી દા. પાતે શા. મતલાલ પુનમચંદ ડાભલાવાળાની સહી દા. પેાતે શા. વાડીલાલ મનસુખરામ સહી ા. પેાતે શા. માભાઈ નાથાભાઈ સહી ા. પેાતે શા. ચેનમલ હેમરાજજી શા. હીરાચંદ રાયચંદ કુકરવાડાવાળાની સહી દા. પાતે શા. ભલાભાઈ મગનલાલ સહી દા. પેાતે શા. જેઅચંદ્ર છગનલાલ ઢા પાતે શા. કલ્યાણભાઈ ડાહ્યાભાઇ દા. પોતે શા. જેસંગભાઈ છેાટાલાલ દા. પેાતે શા. શાન્તિલાલ ડાહ્યાભાઈ ફરમાવ્યું હતું કે અમે તો એક જ શા. ભગુભાઈ છગનલાલ ૬. પોતે ઝવેરી લાલભાઇ ચંદુલાલ ૩. પોતે શા. લાલભાઈ જમનાફ્રાસ શા. જેસીંગભાઇ નથુભાઈ ખરીદીયા ભંડારી જેતમલ ફોજમલ શા. વીરચંદ લધુભાઈ, કચ્છભુજ શા, પ્રેમચંદ્ઘ વખતચંદ કેં. કાળુશાની પોળ શા. હિરલાલ મહાદેવ સહીદ. પોતે શીનોરવાળા ઝવેરી સારાભાઈ ચંદુલાલ શા. સનાભાઇ ભાલાભાઇ શા. જેસીંગભાઇ કાલીદાસ જરીવાળા રાયચંદ હેમાજી મુ. વેડા શા. મણીલાલ છગનલાલ માણસાવાલા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy