SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮-૧ | [લવાદી ચર્ચાના પ્રસંગે જે લખાણુને વિજયદેવસૂરિજી મહારાજાના પોતાના પદ્મક ’ જેવુ વગદાર નામ આપીને પૂ. આ. શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કર્યું, તે લખાણ એટલુ' ‘વગદાર’ હાવાને ખ્યાલ ખુદ્દ પૂ. શ્રી સાગરાન દસૂરિજીને ય જયારે (સ. ૧૯૯૩) તેઓશ્રીએ પેાતે તે લખાણ શ્રી ઋષભદેવ કેસરીમલજીની પેઢી તરફેથી સિદ્ધચક્ર'ના વધારા તરીકે પ્રગટ કર્યું, ત્યારે હતા નહીં! અત્રે રજૂ થયેલી, તે પુસ્તિકાના મુખપૃની ફોટો-કાપી ઉપરથી તે સમજી શકાશે. અને એ અપ્રામાણિક પાનાંને ઉછીની મહત્તા ``વા માટે જ પ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજાનુ' નામ એ પાનાંએ સાથે જોડીને ‘પટ્ટક'ની પદવી વગર યેાગ્યતાએ આપવામાં આવી છે, એ પણ સમજી શકાય તે માટે જગદ્ગુરુ પૂ. આ. શ્રીમદૃવિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ, પૂ. આ. શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજાએ, તથા જેએશ્રીના પવિત્ર નામના પૂ. આ. શ્રી સાગરાન દ્રસૂરિજી મહારાજાએ દુરૂપયાગ કર્યો છે, તે જ સ્વયં પૂ. શ્રી દેવસૂરિજી મહારાજાએ પાત-પાતાના સમયમાં પ્રવર્તાવેલા પટ્ટકાની પણ ફોટો-કાપીએ રજુ કરીએ છીએ. પક તરીકે એળખાવા માટે લખાણમાં જરૂરી એવી લાયકાતાને, આ પટ્ટકે વાંચીને ખ્યાલ મેળવ્યા પછી, પેલા કહેવાતા વિજયદેવસૂર પટ્ટ’ને ય જોવા જેવા છે. જેથી પટ્ટક, અને તે ય શ્રી વિજયદેવસૂરિજીએ બનાવેલા તરીકે ઓળખાવા એ પાનાઓમાં કેટલી યેાગ્યતા ખૂટે છે-એના ખ્યાલ આવશે. -સ॰ ] આજના અંકના વધારા 6 श्री विजयदेवीयानां पूर्णिमामावास्ययोवृद्ध त्रयोदश्या एव वृद्धिर्भवतीति मतपत्रकम् श्रीतिथिहानिवृद्धिविचारः ॥ अथ तिथिवृद्धिहानिप्रश्नोत्तरं लिख्यते । इन्द्रवृन्दनतं नत्वा, सर्वज्ञं सर्वदर्शिनम् । ज्ञातारं विश्वतत्त्वानां वक्ष्ये શાસ્ત્રાનુસારત: il? ॥ ચાસ્તિયેઃ યે જ્ઞાતે, તિષિ મતિજાતે? । વૃદ્ધો માં જ શા શાર્યા, તસવું મા ॥ ૨॥ તંત્ર પ્રથમક્ષિયિષ્ટક્ષા ધ્યતે–ગારિયોવેલ્ટામાં થા તિથિ: સ્તોળાપિ મતિ સૈય તિથિક્તિ थित्वेन विज्ञेया, परमुदयं विना प्रभूताऽपि नोच्यते, उक्त च श्रीसेनप्रश्नप्रथमोल्लासे- ' उदयंमि जा तिही सा જમાળમિત્રરીફ શ્રીરમાળીર્ । બળાબળનવત્યમિત્તત્ત તે बिराहणं पावे ॥ १ ॥ ' इति, तस्मादौदपिक्येव तिथिराરાધ્યા, ન પતિ ઇ તથા-નિમામાવાસ્યયોવૃદ્ધો પૂર્વમૌ વિકી તિમિરરાષ્પસ્નેન પર્યાયમાળા બાલીત, केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनी माराध्यत्वेन प्रसादयन्ति | तत् किमिति १, અત્ર કાર, પૂર્ણિમામાવાયોવૃદ્ધો औदक्वि तिथिराराध्यत्वेन विज्ञेया इति हीरप्रश्नविસીવમારો પ્રોત્તમસ્તિ,તસ્માટૌથિયેય તિથિશીર્વા, मान्येति, तथा सेनप्रश्नतृतीयोल्लासेऽपि प्रोक्तमस्ति, यथाअष्टम्यादितिथिवृद्धौ अग्रतन्या आराधनं क्रियते, यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति तावत्या एवं आराधनं भवति तदुपरि न म्यादीनां भवनात् संपूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनात्, આપ પવિ પ્રત્યયાનવેરાયા વિરોધપક્ષે તેવા પૂર્વવિને Jain Education International [પૂ. આ. શ્રી સાગાનંદસૂ. મ. એ સ’, ૧૯૯૩ માં શ્રી સિદ્ધચક્રના વધારા તરીકે પ્રગટ કરેલી પુસ્તિકાના મુખપૃષ્ઠની ફેટા કાપી]. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy