SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચામાં આ॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ કરેલું સ્વપક્ષનું સ્થાપન ] રિવાજ) તે જીતકલ્પવ્યવહાર કહેવાય છે. ५. श्रीव्यवहारभाष्य उद्देश १० मुद्रित गाथा ૬૧૨ ( ઉપર પ્રમાણે જ ગાથા છે.) ૬. શ્રીયમેરત્નપ્રથા ૮૧-૮૨-૮૩ પત્ર ૧૮ અન્નદ્દ નિયંત્તિ સુહૈં, જિનિ જાજાવાળાનેવાં; आन्नमन्नह चिय, दीसह संविग्गगीरहिं ॥ વાળ પાકાં, અજોય ચાય કોહિયામિફ્લા; ओवगाहियकडाहय, तुंबयमुहदाणदोराई ॥ ८२ सिक्किग निक्खिवणाई, पज्जोसवणाइतिहिपरावत्तो; भोयणविहि अन्नत्तं एमाइ विविहमन्नंपि ॥ ८३ અર્થઃ—શાસ્રામાં કાઇક વસ્તુ ખીજી રીતે કહી હાચ છતાં કાલાદિક કારણાની અપેક્ષાએ ગીતાર્થીએ બીજી રીતેજ આચરેલી દેખાય છે. ૮૧. કપડાંનું એઢવું, ચાલપટ્ટાનું પલટવું, ઝોળીને ગાંઠ દેવી અને ઔમગ્રહિક કડાહ અને તુંબડાનું માઢું કરવું તેમજ ઢોરા વિગેરે. ૮૨. શીકું બાંધવું, પર્યુષણાદિ તિથિની પરાવૃત્તિ ( પર્યુષણાની તિથિ ભાદ્રપદ સુદી પંચમીની હતી તે પલટીને ચતુર્થી કરી અને ચતુર્માસી પૂર્ણિમાની હતી તેને પલટીને ચતુર્દશીની કરી અને કેટલાકના મત પ્રમાણે પક્ખી પૂર્ણિમાની હતી તે ચતુર્દશીની કરી ) ભાજવિધિનું અન્યથાપણું એ વિગેરે અનેક પ્રકારનું બીજું પણ (આચર્યું છે.) ( એ આગમા અને આચરણાથી અવિરૂદ્ધ ક્રિયા કરવી, તેનું નામ જ માર્ગ છે. ) ७. जैन तत्त्वादर्श १९९२ | આવૃત્તિ પૃષ્ટ રૂ. ૬૦ શ્રી વિજયસેનસૂરિ પદે શ્રી વિજયદેવસૂરિ હુવે. દૃષ્ટ પુષ્કર–સીના શિષ્ય મુનિમુદ્ધિ− વિજયગણિ, તીનકા શિષ્ય પંડિત મુક્તિવિજયગણી, તીનાકે હાથકા દીક્ષિત લઘુગુરૂભ્રાતા ઇસ જૈન તત્ત્વાદર્શગ્રંથકે લીખનેવાલા મુનિ આત્મારામ ( આનંદવિજય ) નામક હૈ. ૮. ક્ષેત્રજ્ઞપ્તિ પત્ર ૨૨૭– एकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषલિમા જ તિનિધનમુપાત્તેતિ દ્વાĐિતમા તિથિ Jain Education International ૧૧ के पतितेति व्यवहियते, उक्तं च- 'एक्कमि अहो - रते दोवि तिही जत्थ निहणमेजासु । सोत्थ तिही परिहायइ ' અર્થઃ—એકસઠમા જે દિવસ, તેમાં જે એકસમી અને ખાસઠમી તિથિઓ પૂરી થાય તેથી ખાસઠમી તિથિ લેાકમાં ક્ષય પામેલી, એમ કહેવાય છે. કહ્યું છે કે–‘ એકજ દિવસમાં એ પણ તિથિએ પૂરી થાય તા તે ( ખીજી) તિથિ ક્ષય પામે છે. ’ ( એકસઠમી તિથિ (દરેક) ૬૬ અંશ જેટલી જ હોય છે. અને ખાસઠમી તિથિ કે જેને ક્ષીણુ ગણવામાં આવે છે તે { અંશ જેટલી હોય છે.) જ્યોતિ ૧. પત્ર — एवं च सति य एवैकषष्टितमोऽहोरात्रस्तस्मिનૈષ્ટિતમાં દ્વષ્ટિતમા = તિથિનિયનનુપાત્તેતિ દષ્ટિતમાં વિધિષ્ઠાને પતિતૃતિ ચિત્તે । ( અર્થ ઉપર પ્રમાણે ) ?, મારા પત્ર રૂ૧૮ તથા ૪૦૦માં પણ આ પ્રમાણે જ છે. • ગારમપન્નૂળિ—દ્દેશો ? – 'अभिवड़ित संवच्छरे जत्थ अहिअमासो पडति તો આલા ખમો થીતિને અને માતિ ठिया मोति અર્થઃ— જે વર્ષમાં અધિક મહિના હોય તે વર્ષને અભિવર્ધિત સંવત્સર કહેવામાં આવે છે અને પ્રાચીન જ્યાતિષ ગણિત પ્રમાણે યુગના મધ્યમાં પોષ માસની અને ચુગના અંતમાં આષાઢ માસની વૃદ્ધિ ડાય છે. તેમજ પ્રાચીન ગણિત પ્રમાણે યુગના અંતના બીજા આષાઢની પૂર્ણિમાના ક્ષય હોય છે. ‘સૂર્યપ્રાપ્તિ પત્ર ૨૨૧ ચતુરાં વંચતી પષ્ટિતમે’‘જ્યોતિ પsh પત્ર ૬૮ ચતુવેશ્યાં પંચી પષ્ટિતમે' વિગેરે પાઠાથી સ્પષ્ટ છે કે—યુગના ઉત્તરાર્ધના એકસઠ પખવાડીયાં ગયા પછી અર્થાત્ ખાસક્રમે પખવાડીયે એટલે અષાઢ સુદિ ૧૪ ચતુર્દશીના દિવસે પૂર્ણિમા પતિત એટલે ક્ષીણુ હોય છે. છતાં કહે છે કે' અભિવદ્વૈિત સંવત્સર કે જ્યાં અધિક માસ C For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy