________________
૧૪૮
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પૌરાધન...
વદ ૧૩ ભગવાન શ્રી આદિનાથજીના નિર્વાણ કલ્યાણકને કારણે પર્વતિથિ છે; મહા સુદ ૧૩ ભગવાન શ્રી ધર્મનાથસ્વામિજીના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે; મહા વદ ૧૩ ભગવાન શ્રી શ્રેયાંસનાથજીના દીક્ષા કલ્યાણકને કારણે પર્વતિથિ છે; ચૈત્ર સુદ ૧૩ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જન્મ~કલ્યાણકને કારણે પર્વતિથિ છે; ચૈત્ર વદ ૧૩ ભગવાન શ્રી અનન્તનાથજીના જન્મકલ્યાણકને કારણે પર્વતિથિ છે; વૈશાખ સુદ ૧૩ ભગવાન શ્રી અજિતનાથજીના ચ્યવન– કલ્યાણકને કારણે પર્વતિથિ છે; વૈશાખ વદ ૧૩ ભગવાન શ્રી શાન્તિનાથજીના જન્મકલ્યાણક તથા નિર્વાણ–કલ્યાણકને કારણે પર્વતિથિ છે; જેઠ સુદ ૧૩ ભગવાન શ્રી સુપાર્શ્વનાથસ્વામિજીના દીક્ષા–કલ્યાણકને કારણે પર્વતિથિ છે; અને આસા વદ ૧૩ ભગવાન શ્રી પદ્મપ્રભસ્વામિજીના દીક્ષાકલ્યાણકને કારણે પર્વતિથિ છે. આ દશેય તેરશે પર્વતિથિઓ છે અને તેમ છતાં પણુ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, માગશર વદ ૧૪ અગર માગશર વ॰)) ની હાનિ વૃદ્ધિએ માગશર વદ ૧૩ ની હાનિ—વૃદ્ધિ માને છે; પોષ વદ ૧૪ અગર પોષ વદ ૦)) ની હાનિ-વૃદ્ધિએ પાષ વદ ૧૩ ની હાનિ–વૃદ્ધિ માને છે; મહા સુદ ૧૪ અગર મહા સુદ ૧૫ ની હાનિ–વૃદ્ધિએ મહા સુદ ૧૩ ની હાનિ–વૃદ્ધિ માને છે; મહા વદ ૧૪ અગર મહા વદ ૦)) ની હાનિ–વૃદ્ધિએ મહા વદ ૧૩ ની હાનિ–વૃદ્ધિ માને છે; ચૈત્ર સુદ ૧૪ અગર ચૈત્ર સુદ ૧૫ ની હાનિ–વૃદ્ધિએ ચૈત્ર સુદ ૧૩ ની હાનિ— વૃદ્ધિ માને છે; ચૈત્ર વદ ૧૪ અગર ચૈત્ર વદ ૦)) ની હાનિ–વૃદ્ધિએ ચૈત્ર વદ ૧૩ ની હાનિ–વૃદ્ધિ માને છે; વૈશાખ સુદ ૧૪ અગર વૈશાખ સુદ ૧૫ ની હાનિ–વૃદ્ધિએ વૈશાખ સુદ ૧૩ ની હાનિ— વૃદ્ધિ માને છે; વૈશાખ વદ ૧૪ અગર વૈશાખ વદ ૦))ની હાનિ–વૃદ્ધિએ વૈશાખ વદ ૧૩ની હાનિ વૃદ્ધિ માને છે; જેઠ સુદ ૧૪ અગર જેઠ સુદ ૧૫ ની હાનિ વૃદ્ધિએ જેઠ સુદ ૧૩ ની હાનિ—વૃદ્ધિ માને છે; અને આસે વદ ૧૪ અગર આસેા વદ ૦)) ની હાનિવૃદ્ધિએ આસે વદ ૧૩ ની હાનિ– વૃદ્ધિ માને છે. આ ઉપરાન્ત, કાર્ત્તિક વદી ૧૦ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના દીક્ષા-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ કાર્તિક વદી ૧૧ ની હાનિ વૃદ્ધિએ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, કાર્તિક વદ્દી ૧૦ ની હાનિ–વૃદ્ધિ માને છે; માગશર સુદ ૧૦ ભગવાન શ્રી અરનાથસ્વામિજીના જન્મકલ્યાણક તથા મેાક્ષ-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણ માગશર સુદ ૧૧ ની હાનિ–વૃદ્ધિએ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, માગશર સુદ ૧૦ ની હાનિ– વૃદ્ધિ માને છે; માગશર વદ ૧૦ ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામિજીના જન્મ~કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણુ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, માગશર વદ ૧૧ ની હાનિ— વૃદ્ધિએ માગશર વદ ૧૦ ની હાનિ–વૃદ્ધિ માને છે; મહા સુદ ૪ ભગવાન શ્રી વિમલનાથસ્વામિજીના દીક્ષા–કલ્યાણુકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણુ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, મહા સુદ ૫ ની હાનિ–વૃદ્ધિએ મહા સુદ ૪ની હાનિ–વૃદ્ધિ માને છે; મહા વદ ૭ ભગવાન શ્રી સુપાર્શ્વનાથસ્વામિજીના નિર્વાણ–કલ્યાણકને કારણે તથા ભગવાન શ્રી ચન્દ્રપ્રભસ્વામિજીના કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણુ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, મહા વદ ૮ ની હાનિ–વૃદ્ધિએ મહા વદછની હાનિ-વૃદ્ધિ માને છે; ફાગણ સુદ ૪ ભગવાન શ્રી મલ્લિનાથજીના ચ્યવન--કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ છતાં પણુ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ફાગણ સુદ ૫ ની હાનિ–વૃદ્ધિએ ફાગણ સુદ ૪ની હાનિ–વૃદ્ધિ માને છે; ફાગણ વદ ૪ ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામિજીના ચ્યવન-કલ્યાણક તથા કેવલજ્ઞાન-કલ્યાણકને કારણે પર્વતિથિ છે અને તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org