SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ થ્યાત્વ, આજ્ઞાભંગ વિગેરે દોષો શાસ્ત્રકાર ઈષ્ટ ગણતા હોય તેા, ઉદયવાળી પૂનમને દિવસે અનુક્રયવાળી ચૌદશને કરનારા ખરતરા માત્ર આ એકજ સિદ્ધાં તથી મિથ્યાત્વ, આજ્ઞાભંગ આદિ કરનારા વિગેરે જણાવીને તેનું ખંડન કરત, પણ શાસ્ત્રકાર મહારાજને મતે યે પૂર્વાંના પ્રઘાષની ઘટનામાં ઉદયના સિદ્ધાંત અપેાદિત થતા હોવાથી, તેમ ન કરતાં અનુષ્ઠાનના લેાપની આપત્તિ આવશે, મૃષાવાદ લાગશે, વિગેરે ચર્ચા કરીને શાસ્ત્રકારે તેનું નિરસન કરવું પડયું છે. કારણ કે ખરતરા ‘ ઉયતિથિ ’ને માને છે. ‘દિ અપ્પયમ્મુત્તાવિ ચેતવ્યા ’ · વિધિપ્રયા ' નો પાઠ તેનું પણ સમર્થન, આથી સ્પષ્ટ છે કે ઉદયનેા તે સિદ્ધાંત પર્વ ક્ષય—વૃદ્ધિના પ્રસંગ સિવાયના સ્થળે પ્રવર્તે છે અને પર્વના ક્ષય–વૃદ્ધિ પ્રસંગે ઉદયતિથિના સિદ્ધાંત અપેાદિત થાય છે. એ વાત આ નવા વર્ગ સિવાય ખરતરાએ માનેલ છે. એ વર્ગે પેાતાના સ્પષ્ટીકરણમાં અવળી રીતે કરેલ પાઠ ૬ રા નવિદુ નિળસમયમિ ગાજો મુન્નસ વાળું ળિયો । તવિત્ર વડી” નો જીન્નરૂ પુળમા ઢે ? ચપિ ુ-નિશ્ચિત, બિનલમયે-બિનચાલનેજાજી, સ્વમાવાવિદ્યુતુસદ્દાત નૃત્યખ્યાદાર્ય, સર્વસ્થાપિ વાળ મળિતસ્તથાપિ પૂણિમામવથતુર્વા હેતુ:कारणं न युज्यते एवेति, अत्र चकार एवकारार्थः, कारणलक्षणाभावादिति गाथार्थः ॥ १० ॥ अथ कारणलक्षणाभावमेव दर्शयतिજ્ઞા પુત્રમાવી નિયમેળ જાળ નો મળ્યા તજીવનવારનિાવિય મળતૢિ હૈં મુળિમા હે ? ।। શ્? ॥ ાર્યસ્થ નિયમેન થત્ પૂર્વમાવી, ટીર્યત્વે ચાત્ર છિદ્રવ્યત્યયન પ્રાòતત્વાત્, તદેવ શાળ મતિ, તાળ હિતાનિ ચ પૌર્નમાલી થ ચતુર્દ્રા Jain Education International [ જૈન દૃષ્ટિએ તિથિનિ અને પર્વોરાધન... હેતુઃ જળ સ્થાવિત્તિ મળચવ, માં પ્રતીતિ ગમ્યું, દ્દિ વિના પાર્યસ્ય માવિષ્ઠાનું સ્વાદિ નાથવાવિવઃ લગ્ન્યતેતિ ગાથાર્થઃ ॥2॥ પાના શુદ્ધ અર્થ-પાઠ ૬ વ જો કે જિનશાસનમાં કાલને સર્વનું કારણ કહેલ છે, તેા પણ પૂર્ણિમાએ ચૌદશનું કારણ ગણાય નહિ. (૧૦) જો કે નિશ્ચયે જિનશાસનમાં સ્વભાવ આદિ ચતુષ્ક સહિત કાળ, સર્વનું કારણ કહેલા છે, તે પણ પૂર્ણિમાનો અભાવ એ ચૌદશના હેતુ એટલે અર્થમાં છે, કારણના લક્ષણનો અભાવ હોવાથી. કારણુ ગણાય નહિ. અહિં ચકાર એવકારના એ પ્રમાણે ગાથાર્થ (૧૦) હવે કારણના લક્ષણના અભાવજ દેખાડે છે. જે કારણ માટે કહ્યું છે કે–કારણ એ કાર્યની અવશ્ય પૂર્વે થવાવાળું છે. તેા પછી તે લક્ષણથી રહિત એવી પૂર્ણિમા તે (ચૌદશ)ના હેતુ કેવી રીતે થાય તે કહે (૧૧) કાર્યનું નિયમથી જે પૂર્વે થવાવાળું છે. (અને દીર્ધપણું તે અહિં પ્રાકૃત હોવાથી લિંગવ્યત્યયથી છે) તેજ કારણ થાય છે. તે [કાર્યથી પૂર્વે થવા રૂપ] લક્ષણથી રહિત એવી પૂર્ણિમા કેવી રીતે ચૌદશના હેતુ એટલે કારણ થાય ? તે કહે-એ પ્રમાણે સમજી લેવું. જે વિનષ્ટ એવા કાર્યનું ભાવિ કારણ થાય તેા પછી જગતની વ્યવસ્થાના નાશ થાય. આ પ્રમાણે ગાથાર્થ છે. (૧૧) એ વર્ગના પાનું થુ સ્પષ્ટીકરણ આ પાઠ ખરતરગચ્છવાળાએ પોતાના આચાર્માંની “ વિધિ પ્રષા ”માં કહેલું-ચૌદશના ક્ષયે તેરશે ચૌદશ કરવાનું વચન ઉલ્લંઘીને ચૌદશના ક્ષયે પૂનમ માનીને પૂનમે પક્ષી કરે છે તેને અંગે છે. છતાં એ વચન ને પાઠના પ્રસંગને વિચાર કર્યા સિવાય જ્યાં ત્યાં એ પ્રસંગ એકાંતથી લગાડવામાં આવે તે। જે દોષ બીજાને આપવામાં આવે છે, તેજ દોષ પેાતાને કેમ ન લાગે ? કારણુ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy