SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ | ...લવાદી ચર્ચામાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] લગાડવું પડે છે. એટલા માટે અમે કહ્યું છે કે ‘ ઉયતિથિજ માનવી ’ એવું એકાંતે કથન તે વગૅને પણ માન્ય નથીજ. અને અમને તેા આગ્રહજ નથી. અર્થાત્ એ ઉયની વાત તે વૃદ્ધિ હાનિ સિવાય માન્યજ છે. અમે દેવસૂરગચ્છની માન્યતા, અને એ વર્ગના મન્તવ્યના ભેદ અને તેમના જૈનશાસ્ત્રા સાથે વિરોધ પણ દર્શાવ્યો છે. હવે અજૈના સાથે પણ તેમને વિરોધ આવે છે. જુએ બે હજારની સાલનું ચડાંશુચંદ્ન પંચાગ, કે જેને એ વર્ગ પૂર્ણ વિશ્વાસથી માને છે, તેમાં ફાગણ (હિન્તિ) વવિદે ૦)) ના ક્ષય છે. હવે તેમાં ક્ષીણુ અમાસ પુણ્યતિથિ છે, એમ જણાવ્યું છે અને ચૌદશે શિવતે વર્ગે આપેલા પાટા ભ્રમ ઉપજાવનારા હોવાથી તે પાો, તેના શુદ્ધ અર્થો, નવા વગે કરેલ તે પાઠોના ભ્રામક અર્થ, અને તે ભ્રમના નાશ કરનારા ખુલાસાવાર અર્થ, એમ એકેક પાઠ ત્રણ ત્રણ (અ-૧૪) વસ્તુ સુન્નાને સત્યમાર્ગ સમજાવવા હવે રજી કરાય છે. એ વર્ગે પેાતાના સ્પષ્ટીકરણમાં અવળી રીતે રજૂ કરેલ પાઠ ૧–૪ તિથિશ્ર પ્રાતઃ પ્રત્યાચાનવહાયાં ચા ચાત્ ના प्रमाणं सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपिફ્રીડમાતિબરિસે, નિરવયવજ્રઢમીનુ નાયબ્બા । તો તિબિો નાસિ, ફેફ મૂત્તે ન ગળાયો ॥ ડૂબા પદ્મવાળ, પતિધીમાં તઢ્ય નિયમળું ૨૫ जीए उदेइ सूरो, तीइ तिहिए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरी कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ||३|| [પારા જીત્યાદ્દાવષિ“ બાહિત્યોત્ત્વવેત્સામાં યા સ્લોવાનિ તિથિમવેત્ सा संपूर्णेति मन्तव्या प्रभूता नोदयं विना ॥ १ ॥ उमास्वातिवचः (वाचक) प्रघोषश्चैवं श्रूयते “યે પૂર્વા તિથિઃ જાયાં, વૃદ્ધો જાયાં તોરા શ્રી થી જ્ઞાનનિર્વાળ, જાય જોનનેરિશ્તા”] (શ્રાદ્ધવિધિ પૃ॰શ્વર) Jain Education International ૧૦૭ રાત્રી આવે છે ત્યારે આ ટીપ્પણાના કાઠામાં લખ્યું છે કે તેરશે ‘ શિવરાત્રી ’—ચૌદશે અમાપુણ્યમ્’ અને અમાસના ક્ષય એટલે ૦૦૦૦૦ મીંડાં લખાયાં છે. એટલે આ દૃષ્ટિએ પણ અમારા શાસ્ત્રીય પક્ષ સાચાજ છે. અર્થાત્ દેવસૂરતપાગચ્છની આચરણાની માફ્ક ટીપ્પણકારે પણુ અમાસના ક્ષયે તેરશનાજ ક્ષય માન્યો છે. ખી ફાગણ સુદિ પૂર્ણિમાના ક્ષય આવે ત્યારે ચૌદશેજ હોળી મનાય છે. વૈશાખ સુદિ ત્રીજના ક્ષય આવે ત્યારે બીજને દિવસેજ અખાત્રીજ મનાય છે. આસા સુદ દશમના ક્ષય હાય છે ત્યારે વિજયાદશમી નવમીએજ લખાય છે. લૌકિક ટીપ્પણનાં આ પ્રમાણેા પણ અમારા પક્ષનાંજ સાધક છે. ।। એ વર્ષે રજૂ કરેલ પાઠેના અર્થ તેઓએ આપ્યો નથી. તેથી એ વર્ષે રજૂ કરેલ પાઠના શુદ્ધ અર્થ અમે આપીએ છીએ. પાડૅ ૧ના અર્થ વ તિથિ તો સવારે પચ્ચકખાણની વખતે જે હોય તે પ્રમાણ. સૂર્યોદયના અનુસારેજ લાકમાં પણ દિવસ વગેરેના વ્યવહાર થાય છે, માટે (સવારે પચ્ચકખાણની વખતે જે તિથિ હોય તેજ પ્રમાણુ ગણાય ) ( પૂર્વાચાર્યાએ) કહેલું છે કે— ચામાસી, વાર્ષિક ( સંવત્સરી ), પક્ષી, પંચમી અને અષ્ટમીમાં તે તિથિએ જાણવી કે જેમાં સૂર્યના ઉદય હોય, અન્ય નહિં. પૂજા, પચ્ચક્ખાણુ, પ્રતિક્રમણ અને નિયમગ્રહણ તે તિથિમાં કરવું કે જેમાં સૂર્ય ઉદય પામે. (૨) ઉન્નયની વખતે જે તિથિ હાય તેજ પ્રમાણ કરવી, ખીજી કરવામાં આવે તા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે. (૩) [પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ (કહ્યું છે કે) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy