SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] લંદ એટલે સમુદાય અને વૃત્તિ એટલે સ્વામી. અથાત સંઘને સમુદાયને નાયક-હવામી જે હેય તે “સંઘપતિ કહેવાય છે. ચતુર્વિધ સંઘ સહિત વિધિપૂર્વક તીર્થયાત્રા કરાવનાર વ્યક્તિ અવશ્ય સંઘને નાયક-સંઘને સ્વામિ કહેવાય છે. વ્યાકરણ શાસ્ત્રમાં સંઘપતિ શબ્દને સમાસ બે રીતે જણાવ્યું છે. ૧. “સંઘરા પતિ સંઘપતિ ” એમ પછીતપુરુષ સમાસ થાય છે. તેને અર્થ સંઘને સ્વામી-સંઘને નાયક. ૨. “સંપ તિર્થ 8 સંઘપતિઃ ' એમ બહુવીહિ સમાસ થાય છે. તેને અર્થ-સંઘ છે સ્વામી જેને એ સંઘપતિ. સારાંશ એ છે કે-સંઘપતિએ એમ માનવું જોઈએ કે ભલે મને સહુ સંઘપતિ કહેતા હોય, પણ હું તે સંઘને સેવક છું. સદ્ભાગ્યે પ્રબળ પુણ્યોદયે ચતુવિધ સંઘની ભક્તિને આ અપૂર્વ લાભ મને મળે છે. નિરભિમાનતા, નમ્રતા, સરલતા, સહૃદયતાદિ ગુણેને હું અપનાવું. કૃતકૃત્ય બનું, પામેલ મનુષ્યભવને સફળ કરું અને પરભવની બેંકમાં પુણ્યાનુબંધી પુણ્ય જમે કરાવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy