SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ | ૭૪ ] જેથી અમને આવી અમૂલ્ય સધમક્તિ-સધસેવા કરવાના શુભ અવસર મળ્યો. ભવિષ્યમાં હવે અમારું' આંગણુ શ્રીસ`ઘના ચરણુ પશથી કયારે પાવન થશે ! ઈત્યાદિ. ઘણા સમય થઈ ગયેલ હોવાથી તેજપાલ હવે વસ્તુપાલને જમી લેવા માટે કહે છે ત્યારે વસ્તુપાલ કહે છે કે-બન્ધુ ! આજના પવિત્ર દિવસે સંધભક્તિનું સર્વ કાય મારી જાતે પતાવ્યા પછી જ જમીશું ! આવી શુભ ભાવના અને આવી અનુપમ સ‘ધભક્તિ ખૂબ જ અનુમાનીય અને પ્રશ'સનીય છે. [૨૫] સધપતિપદની પ્રાપ્તિ B સ'સારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને 'ધપતિપણું પ્રાપ્ત થવું અતિ દુલ ભ છે. ભલે ! દેવભવમાં દિવ્યઋદ્ધિ મળી હોય કે મનુષ્યભવમાં સ્કુરાયમાન કીર્ત્તિવાળું બલવાન સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય, પણ પ્રબળ પુછ્યાય વિના સદ્ઘપતિનું પદ મળતું નથી. એ પદ પ્રાપ્ત કરવું જોઇએ. આ અંગે શ્રી કુલસાર ગણિ વિરચિત ‘શ્રી રવેશમાર ’ ગ્રંથમાં પણ કહ્યું છે કે— - " संसारेऽसुमता नरामरभवाः ' પ્રાણાત્રિયોડનેજરા, कीर्त्तिस्फूर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy