SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૯ ] છઠને દિવસે પૂ. આ. મ શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે વકીલ રાજમલજી બરડીયાને ઘેર પગલાં કરવા પધાર્યા. ત્યાં માંગલિક સંભળાવ્યા બાદ વકીલે આવેલ સવા ત્રણ ભાઈ-બહેનેની મેવા અને કુંટ આદિથી ભક્તિ કપી. તથા પ્રભાવના પણ આપી. • આઠમને દિવસે પૂ. આ. મ. શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે શાકનૈયાલાલજી રામપુરીયાના બંગલે પધાર્યા, ત્યાં પૂ૦ આ૦ મ0 શ્રીનું પ્રવચન થયું. તથા પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. [૩૦] શ્રી કરેડા તીર્થની યાત્રા ચિત્ર (ફાગણ) વદ અગીયારસને દિવસે પૂર આમ મી આદિએ શ્રી કરેડાતીર્થની યાત્રા નિમિતે વિહાર કર્યો. આટૂન-ગાડરમાલા-પહુના-શ્મી–જાસ્મા થઈને અમાસે શ્રી કડા તીર્થે પધાર્યા. શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાનની ભવ્યમૂર્તિના દર્શનાદિથી સર્વને આનંદ થયે. ચિત્ર શુદ્ધ એકમની સ્થિરતા દરમ્યાન ભીલવાડાથી અનેક ભાઈ-બહેને તથા ઉદયપુરથી શા૦ ફતલાલજી મનાવત, શાવિરચંદજી સીરોહીયા, અને શા. રમણલાલજી નલવાયા વગેરે વંદનાથે આવ્યા. [૩૧] ઉદયપુરનગરમાં પ્રવેશ- ચૈત્ર શુદ બીજે શી કરેડ તીર્થથી વિહાર કરી ફતહનગર માવલી-ખેમલી-ગુડલી થઈ સાતમને દિવસે ઉદયપુરના ચૌગા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy