________________
40
હૈૌતમપ્રભુ!
મારી ઈચ્છાનાસ્તરતાં
મારા માટેની મારા ગુરુદેવની ઈચ્છાનું સ્તર સ્વાભાવિકઊંચુંજ રહેવાનું.
કારણકે
તેમની ઈચ્છા
જ્ઞાન, અનુભવ અને એકાંત હિતબુદ્ધિનાં
ત્રણત્રણરસાયણોથી
સાયેલીછે!.
આમ તોહુંક્વોલિટી નો આગ્રહી છું. તેછતાં
ઊંચી ગુણવત્તાવાળી ગુરુદેવની ઈચ્છાને બદલે
ઊતરતી ગુણવત્તાવાળી મારી જઈચ્છાને પસંદતી વખતે
મારોક્વોલિટીપ્રેમ ક્યાંઅદૃશ્ય થઈ જાય છે તેમને સમજાતુંનથી. પ્રભુ!મનેસમજાવોને!
• ગૌતમ ગાથા ૫
Fouration nternational
For Personal & Private Use Only
www.jainelibrary.org