________________
હેગૌતમપ્રભુ!
કોની બુદ્ધિમુજબ ચાલવું તેનો સુયોગ્ય નિર્ણય કરીને આપની બુદ્ધિ એટલી કૃતકૃત્ય બની ગઈકે તેપછી બીજા કોઈ નિર્ણયમાં વચ્ચે આવવાનું તેને જરાયજીનલાગ્યું! પ્રભુ કે ગુરુની આજ્ઞાનાપાલનમાં વચ્ચે ક્યાંયનઆવવારૂપણ બુદ્ધિકદાચ તેનો શ્રેષ્ઠ રોલ ભજવતી હોય છે! સમર્પણભાવની સાધનામાં બુદ્ધિનો ફાળો ઓછોન ગણાય!
Jain Education International
For Personal & Private Use Only
ww. ainelibrary.org