________________
હેગૌતમપ્રભુ!
“હું તેમ કોઈ કરે.” અને કોઈકહેતેમÉકરું.” બજેવાકયરચનામાં આમોઈએતોબસામાન્ય ફરક છે. કહેવાનું અને કરવાનું બન્નેમાં છે. 'હં અને કોઈ પણ બન્નેમાં છે. સ્વછંદમતિથી નહિપણ અન્યનીમતિથી કરવાનું સૂચવતો તેમ' શબ્દપણ બન્નેમાં છે. છતાં બન્ને વાક્યમાં કેટલું મોટું અંતર છે! એકમાંથી અહંકારની બદબૂછૂટે છે. અને, બીજામાંથી પ્રસરે છે સમર્પણની સુગંધ. પહેલા વાક્યથી બીજી વાકય સુધીનું અંતર કાપી શકુંતેવી કૃપા વરસાવો તો , મારી અને આપની વચ્ચેનું અંતર પણ થોડુંકઘટે!
૨
?
ગામ ગાથા -
Jain Education International
For Personal & Private Use Only
fry.org