________________
હેગૌતમપ્રભુ!
આપને આપનાજ્ઞાન, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, લબ્ધિકે શિષ્યસંપત્તિ આદિ કોઈપણ બાબતનો લેશમાત્રગર્વપણ કેમનહોતો થતો. તેનું રહસ્ય હવે થોડું થોડું સમજાય છે. આપે પોતાની ઉપરનો માલિકીભાવપણ પ્રભુને સોંપી દીધો હતો. તો, બીજી કોઈ ચીજ ઉપરતો આપ આપનો માલિકીભાવ કેવીરીતે માનીશકો? જેમાં મમત્વ જ નથી, તે અહં' નો ખોરાક કેવીરીતે બની શકે?
થઇ ગમ ગાથી
Jain Education International
On
For Personal & Private Use Only
ivate Use Only
માણો .org