SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો ૦ૐ હ્રા હી ૫૨મ-અર્હતે પ્રિયંન્વાદિ-સર્વોષધિભિઃ સ્નાપયામીતિ સ્વાહા. આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા. • સર્વોષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો. તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી. GO મુદ્રાદર્શન-વિધાન અહીં અઢાર અભિષેક પૈકી આઠ અભિષેક પૂરા થયા. આગળના અભિષેક કરવામાં આવે તે પૂર્વે એક અતિવિશિષ્ટ અને મહાપ્રભાવિક વિધાન કરવામાં આવશે. આ મુદ્રાદર્શન વિધાન છે. આ એક અત્યંત રહસ્યમય વિધિ છે, જે ગુરુભગવંતે કરવાનો હોય છે. • વિધિકાર મહોદયે ગુરુભગવંતને વિનંતી કરી તેમને બહુમાનપૂર્વક મૂળનાયક પ્રભુ સમીપે લઈ જવા. ગુરુભગવંતે પ્રભુ આગળ પરમેષ્ઠિમુદ્રા, ગરુડમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા દ્વારા જિનેશ્વર પ્રભુનું આહ્વાન કરવું. ♦ નીચેનો મંત્ર મુદ્રા સહિત બોલવો. ZOGOOGÐ ૧૦ GOGOGOO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005663
Book TitleAdhar Abhishek
Original Sutra AuthorN/A
AuthorBhuvananandvijay
PublisherParshva Padmavati Tirth
Publication Year2000
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy