________________
ઉક્ત શ્લોક બોલ્યા પછી નીચેનો મંત્ર બોલવો
૦ૐ હ્રા હી ૫૨મ-અર્હતે પ્રિયંન્વાદિ-સર્વોષધિભિઃ સ્નાપયામીતિ સ્વાહા.
આ મંત્ર બોલી ૨૭ ડંકા વગાડવા.
• સર્વોષધિ-જળથી પ્રભુને અભિષેક કરવો.
તિલક, પુષ્પ, વાસ આદિથી જિનબિંબનું પૂજન કરવું અને ધૂપપૂજા કરવી.
GO
મુદ્રાદર્શન-વિધાન
અહીં અઢાર અભિષેક પૈકી આઠ અભિષેક પૂરા થયા. આગળના અભિષેક કરવામાં આવે તે પૂર્વે એક અતિવિશિષ્ટ અને મહાપ્રભાવિક વિધાન કરવામાં આવશે. આ મુદ્રાદર્શન વિધાન છે. આ એક અત્યંત રહસ્યમય વિધિ છે, જે ગુરુભગવંતે કરવાનો હોય છે.
• વિધિકાર મહોદયે ગુરુભગવંતને વિનંતી કરી તેમને બહુમાનપૂર્વક મૂળનાયક પ્રભુ સમીપે લઈ જવા.
ગુરુભગવંતે પ્રભુ આગળ પરમેષ્ઠિમુદ્રા, ગરુડમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા દ્વારા જિનેશ્વર પ્રભુનું આહ્વાન કરવું.
♦ નીચેનો મંત્ર મુદ્રા સહિત બોલવો.
ZOGOOGÐ ૧૦ GOGOGOO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org