SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ જલ અભિષેક જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ જલપૂજા ફળ મુજ હો, માગો એમ પ્રભુ પાસ. જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપુર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૨. અર્થ: શ્રી જિનેશ્વર પરમાત્માની જળપૂજા વિધિ પૂર્વક કરો, જળપૂજા કરવાથી આત્મા ઉપર અનાદિકાળથી વળગેલ કર્મ રૂપ મેલ દૂર થાય છે. જળપૂજા કરી પ્રભુ પાસે માગણી કરો કે હે પ્રભુ આ જળપૂજાના પ્રભાવે કર્મમળ દૂર થવા રૂપ ફળ મને પ્રાપ્ત થાઓ. ૧. અર્થ: જળપૂજા કરતી વખતે ભાવના ભાવવી કે આ આત્મા જ્ઞાનરૂપી કળશમાં વિપુલ સમતારૂપ રસને ભરીને શ્રી જિનેશ્વરને નવરાવી રહ્યો છે, અને તેથી આપણા આત્મામાં રહેલ કર્મના ચૂરેચૂરા થાય છે. ૨. મેરૂ શિખર નવરાવે હો સુરતિ - મેરુ૦ જન્મકાળ જિનવરકો જાણી, પંચરૂપ કરી આવે. હો સુર૦ ૧. રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચરણ મિલાવે; ખીર સમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હો સુર૦ ૨. વાવે; એણી પરે જિનપ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005662
Book TitleAdhar Abhishek Vidhi
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherHalar Tirth Aradhana Dham
Publication Year1998
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy