________________
૨.૮
सौरभ्यं घनसार-पकज-रजो-नि:प्रीणितैः पुष्करैः, शीतैः शीतकरावदात-रुचिभिः काश्मीर-सन्मिश्रितैः । श्रीखण्ड-प्रसवाचलैश्च मधुरैः नित्यं लभेष्टैर्वरैः, સૌરમ્ય-સંગ્ર-સાર્વ-ચરબદ્ધ અને માવતઃ આશા
ભાવાર્થ - કેસર, ચંદન અને પુષ્પ મિશ્રિત જલવડે આ અઢારમો અને અંતિમ અભિષેક પરમાત્માના ચરણ યુગલની સેવા : માટે ભાવથી કરવાનો છે.
ॐ हाँ ही हूँ हैं हौँ ह्रः परम अर्हते केशरचन्दनाभ्यां स्नापयामीति स्वाहा"
॥ इति अष्टादशस्नात्रम् ॥ એ મંત્ર બોલી સ્નાત્ર કરી, તિલક આદિથી પૂજન કરી પુષ્પાંજલિ લઈ નીચેનો શ્લોક બોલવો. नानासुगन्ध-पुष्पौध-रज्जिता चञ्चरीक-कृतनादा । धूपामोद-विमिश्रा, पततात्पुष्पाञ्जलि-बिम्बे ॥१॥
पछी “ॐ हाँ ह्रीं हूँ पुष्पाञ्जलिभिरर्चयामीति स्वाहा" એ મંત્ર બોલી પુષ્પાંજલિથી પૂજન કરવું.
પછી અષ્ટપ્રકારી પૂજા કરી આરતી, મંગલદીવો, શાંતિકળશ કરવો, છેલ્લે અવિધિ આશાતના માટે મિચ્છામિ દુક્કડં કરવું.
કૃતિ ૩ઢાર અભિષેક વિધિ ત્યારપછી વિધિપૂર્વક - દૂહા બોલવાપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી બધા જ ગભારામાં સંપૂર્ણ શુદ્ધિ કરીને આરતી - મંગળદીવો કરીને પછી શાંતિકળશ કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org