________________
૨૫
ભાવાર્થ :- જેમની સ્યાદ્વાદમયી શુદ્ધ અને અમૃત સમાન વાણીનો વિચાર સરખો પણ બીજા વડે શક્ય નથી અને જેઓ મુક્તિરૂપી લક્ષ્મીને પ્રિય છે એવા પરમાત્માનો પંદરમો અભિષેક તેમની ભક્તિથી ભાવિત મનવાળા આપણે કેસર અને સાકરથી મિશ્રિત જલ વડે, મોક્ષ પ્રાપ્તિ માટે કરવાનો છે.
સ્વાહા”
“ॐ ह्रीँ ह्रीँ परम अर्हते काश्मीरजशर्कराभ्यां स्नापयामीति ॥ કૃતિ પશ્ચદ્રશસ્નાત્રમ્ | (૧) પંદર સ્નાત્ર થયા પછી થોડું વિશેષ વિધાન કરવાનું છે. ચન્દ્રદર્શન, સૂર્યદર્શન અને ષષ્ઠી જાગરણ તે આ પ્રમાણે છે. (૨) પ્રથમદિન કુલ સ્થિતિ, પછી ત્રીજે દિવસે ચન્દ્ર-સૂર્યદર્શન. તેમાં સર્વ બિંબને ચંદ્ર અને સૂર્યના સ્વપ્નનું દર્શન નીચેના મંત્રપાઠ પૂર્વક કરાવવું. સ્વપ્ન ન હોય તો દર્પણ દેખાડવું. (૩) ચંદ્રદર્શન મંત્ર આ પ્રમાણે છે.
ॐ अहं चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमा ગત્તિ, ગ્રહપતિરસિ, નક્ષત્રપતિસિ, હૌમુરીતિરસિ, મનમિત્રમસિ, जगज्जीवनमसि, जैवातृकौऽसि, क्षीरसागरोद्भवोऽसि, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि । ओषधिगर्भोऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, नमस्ते भगवन् ! अस्य कुलस्य ऋद्धिं कुरुकुरु वृद्धि, कुरुकुरु तुष्टि, ઝરુર પુષ્ટિ, રુરુ નચં, રુરુ વિષયં, પુરુષ્ઠુરુ મતું, कुरुकुरु प्रमोदं कुरुकुरु श्रीशशाङ्काय नमः ।
.
ॐ अर्हम् सर्वौषधिमिश्रमरीचिजाल: सर्वापदां संहरणप्रवीणः ।
करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माकमिन्दुः सततं प्रसन्नः ||१||
૧. આ વિધાન ખાસ કરીને અંજનશલાકા પ્રસંગે કરાવવામાં આવેછે. સામાન્ય અઢાર અભિષેક કરાવવા માટે જેવી અનુકૂળતા હોય તેમ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org