________________
૨૧ अभिषे: १० दशमुं (सुगंधौषधि) स्नात्र (૧૦) અંબર વિ૦૧૭ સુગંધિ વસ્તુઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું ‘નમો હેતુ’ કહી નીચેનો શ્લોક બોલવો. सर्वविज-प्रशमनं, जिनस्नात्र-समुद्भवम् । वन्दे सम्पूर्णपुण्यानां, सुगन्धैः स्नापयेज्जिनम् ॥१॥ सकलौषधि-संयुक्त्या, सुग-न्ध्या घर्षितं सुगतिहेतोः । स्नापयामि जैनबिम्बं, मंत्रित-तन्नीरनिवहेन ॥२॥
ભાવાર્થ - અંબર-ઉશીર વિ. સુગંધી દ્રવ્યોથી આ દશમો અભિષેક કરાય છે. આ અભિષેકથી સંપૂર્ણ પુણ્યનો ઉદ્ભવ થાય છે અને સર્વ વિઘ્નો નાશ પામે છે.
“ॐ हाँ ही परम अर्हते अम्बरउशीरादिसुगन्धद्रव्यैः स्नापयामीति स्वाहा"
॥ इति दशमस्नात्रम् ॥ અભિષેક: ૧૧
अगीयार{ (पुष्पं) स्नात्र ... ' (११) से, मे, मोगरा, गुदा, दूध में तनायो । ભરવાના પાણીમાં નાખવાં નમોડહંતુ કહી નીચેનો શ્લોક બોલવો. • अधिवासितं सुमंत्रैः, सुमनः किजल्कराजितं तोयम् । तीर्थजलादि-सुपृक्तं, कलशान्मुक्तं पततु बिम्बे ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org