________________
૫. વિવિધ સ્તવનોની સી.ડી. તેમ જ વિવિધ રાગોની સી. ડી ઉપલબ્ધ કરાવીએ
છીએ.
૬. ગર્ભધારણ પૂર્વે, ગર્ભાવસ્થા દરમિયાન તેમ જ પ્રસૂતિ પછી શાસ્ત્રોક્ત વિધિ
અનુસાર આસન, પ્રાણાયામ, મુદ્રા તેમ જ એક્યુપ્રેશરનું જ્ઞાન આપવામાં આવે છે જેથી પ્રસૂત્તિ સરળ, સહજ અને સુલભ થાય.
૭. ગર્ભાવસ્થા દરમિયાન સંતાનમાં કયા ગુણો વિકસાવવા કયા ચરિત્રો વાંચવા
તેમ જ પિતાની ભૂમિકા વિશેષપણે કેવી રીતે વધારી શકાય તેનું જ્ઞાન આપવામાં આવે છે.
૮. બાળકમાં ગર્ભમાંથી જ શૌર્ય, વીરતા, બુદ્ધિમતા, સંસ્કારિતાના ગુણો કઈ રીતે
વિકસાવવા તેનું શિક્ષણ આપવામાં આવે છે.
૯. જૈન દર્શનોક્ત ૧૬ સંસ્કારો ની વિધિ કરાવવામાં આવે છે.
આવા ઉત્તમ માતા-પિતાના નિર્માણ માટે એક નવા જ છતાં પ્રાચીન અભિગમ ધરાવતું આ ગર્ભસંસ્કરણ ક્રિયા સમજદાર, સંવેદનશીલ અને વિચારવંત વ્યક્તિએ કરવું જ રહ્યું. એ જ આપણી શાસન પ્રત્યેની સમર્પિતતા છે.
તો ચાલો સંકલ્પ કરીએ કે આપણું બાળક જન્મથી જ શ્રાવક કે શ્રાવિકા બને અને એક યુગપ્રધાન જીવનું અવતરણ કરીએ.
Let us think Analyze, understand & discuss in the Light of Jain wisdom.
Sia 215212
For Personal & Private Use Only
International
www.jane barve
Tી .
us
(