________________
૧૦) ગોચરીના ટાઇમેટી.વી.-રેડિયો ચાલુનરખાય સર્વથાબંધ રાખો. અથવા ગોચરીના
ટાઇમે તો અવશ્ય બંધ રાખવા જોઇએ. ૧૧) કાચા પાણીથી હાથ નહીં ધોવાના. નવા વાસણ-ચમચા નહીં બગાડવા. ઢોળાય
નહીં એ રીતે વહોરાવવું. ૧૨) મેનુની જેમ બોલિયે તો મ.સા.ને માંગીને વહોરવું પડે માટે વિનંતી કરીને વહોરાવતા
૧૩) ચંપલ પહેરી ને વહોરાવવું અવિનય છે. ૧૪) કેળું અડધુ જ વહોરાવવું. કાળ પૂરી ઉતારવી નહીં ૧૫) રસોઇ બનાવતા પહેલાં મ.સા.ને યાદ ન કરવા અને બનાવ્યા પછી ભૂલવા નહીં ૧૬) સ્પે. આધાકર્મી ગોચરી મ.સા.ને ઉદ્દેશીની નિષ્કારણ બનાવવી નહિ. રસોઈ
બનાવતી વખતે મ.સા. નજરમાં રાખીને વધુ ન બનાવાય. ૧૭) શાકભાજી, ફુટવગેરે વનસ્પતિ, કાચું પાણી અગ્નિવગેરેને અડીને વહોરાવાય નહિ. ૧૮) ગરમદુધ વગેરે ફૂંક મારીને હોરાવાય નહિ.
૨૯
ભય વગર ભગવાન યાદ નથી આવતા, ભય વગર ભગવાન ભૂલી જવાય છે.
ભગવાને ભાગાભાવિના લેખઃ ભગવાન મહાવીર, મહાભારત, ચંદ્રગુપ્ત મૌર્ય, નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ. - ભગવાન મહાવીર દ્વારા બતાવેલા પાંચમાં આરામાં પ્રગટ થનારા ૩૫ બોલો ૧) શહેર ગામડા જેવા થશે. (૪૪૪ દેરાસરવાળી ચંદ્રાવતી નગરી આજે ક્યાં છે?) ૨) ગામડા સ્મશાન જેવા થશે. (ગામડાઓમાં જૈનોની વસ્તી સાવ ઓછી થઈ ગઈ છે.) ૩) સુખી માણસો નિર્લજ્જ બનશે. ડાયનાની વાતો આખી દુનિયા જાણે છે. સુખી
ઘરના રહીશોને ક્લબના રવાડે ચઢી ડ્રગ્સ, ડ્રીંક્સ અને ડર્ટી સિન્સ (બિભત્સ ચિત્રો)માં ફસાવવાના ચાન્સીસ વધારે છે.
ગુડનાઈટ... ૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org