________________
હેમચંદ્રસૂમ.સા. કહે છે કે રાત્રે સૂતી વખતે ડાબા નાકથી શ્વાસ ખેંચી જમણા અંગૂઠામાં દ્રષ્ટિ કેન્દ્રિત કરી હોય તો અનેક દોષો (સ્વપ્નદોષો વિગેરે) નાશ પામે
૧૫) નવ અંગ સિવાય હાથમાં કે લંછણ પર પૂજા ન કરાય. ૧૬) જો કેસરના રેલા ઉતરતા હોય તો પહેલા કપડાથી રેલા સાફ કરવા, પછી પૂજા
કરવી.
૧૭) સર્વપ્રથમ શક્ય હોય તો મૂળનાયક ભગવાનની પૂજા કરવી, પછી આરસના ભગવાન
ત્યાર બાદ પંચધાતુના ભગવાન પછી સિધ્ધચક્ર ભગવાન, ગુરૂપૂર્તિ, દેવ અને દેવી. લંછન-પરિકરમાં રહેલહાથી-ઘોડા-વાઘાદિની પૂજાનકરાય પ્રભુના હાથમાં
પૂજા ન કરાય ૧૮) નવાંગી પૂજાનું મહત્વ (વિધાન) છે, માટે ફણાની પૂજા જરૂરી નથી, છતાં ફણાની
પૂજા કરવી હોય તો અનામિકાથી કરવી, કારણકે ફણા પ્રભુનું જ અંગ તરીકે છે. ૧૯) અષ્ટમંગલની પાટલી અક્ષત પૂજા રૂપે છે. પ્રભુની આગળ ધરવી જોઇએ. આડી
અવળી મુકાય નહીં. કેસરમાં આંગળીઓ કરીને આલેખન કરી શકાય. ૨૦) પૂજારીને નોકર નહિ, પ્રભુના ભક્ત તરીકે સાચવો. ૨૧) ભગવાનના ખોળામાં માથુ મુક્વાનું કે પગ દબાવવા વગેરે નહીં કરવું. ૨૨) દેવ-દેવીની નવાંગી પૂજા ન થાય. ખમાસમણું ન અપાય. જમણા અંગૂઠાથી
સબહુમાન તિલક કરવું. ભગવાન કરતાં દેવ-દેવીની વધારે મહિમા-પૂજાકરવી એ
યોગ્ય નથી. ૨૩) ભગવાનની મૂર્તિમાં વસેલા ભગવાન અને ભગવાનના અપાર ગુણોના દર્શન
કરવાની કોશિશ કરવી. ૨૪) પ્રભુ દર્શન અને પૂજન ભવરોગને મટાડી મોક્ષસુખ આપે છે. માટે “પ્રભો! મને
મોક્ષ આપ’ એવી સુંદર ભાવના ભાવો. “પ્રભો! પાપી છું મારો ઉદ્ધારકો ની વિનમ્ર ભાવના રાખો.
ગુડનાઈટ. ૩૭ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org