________________
રાઈ-પ્રતિક્રમણ પ્રતિક્રમણની ચાર થી પૂર્ણ થયા બાદ પૌષધ લેવાનો વિધિ બહુવેલના બે આદેશ-૪ખમાસમણ - અઢાઈજેસ સીમંધરસ્વામી અને શત્રુંજયનું ચૈત્યવંદન વસ્ત્ર-પ્રતિલેખન દેવ વંદન ગુરુભગવંત પાસે ક્રિયાઃ ૧. બહેનોએ પૌષધ ઉચ્ચારી પ્રતિલેખનના આદેશ માંગવા ૨. ઉપાધાનની ક્રિયા પચ્ચકખાણ સક્ઝાય ૩. સામૂહિક રાઈ મુહપત્તિ સામૂહિક ૧૦૦ ખમાસમણ જિનાલય દર્શન - દેવવંદન પોરિસિ ભણાવવાનો વિધિ જિનવાણી શ્રવણ કાળનો કાજો (કારતક સુદ ૧૪ સુધી રોજ) મધ્યાહનકાળના દેવવંદન પચ્ચખાણ પારવાનો વિધિ નીવિકે આયંબિલ હોય તો ભોજનવિધિ વાપર્યા પછીનું ચૈત્યવંદન સ્વાધ્યાય - જાપ ઉપવાસના દિને બપોરે પ્રવચન પાણી ચૂકવ્યા બાદ સાંજે પ્રતિલેખન - દેવવંદન ગુરુભગવંત પાસે ક્રિયા અને માંડલા દેવસિ પ્રતિક્રમણ – સ્વાધ્યાય જાપ સંથારા પોરિસિ/ શયન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org