________________
સાંજે પ્રતિક્રમણ પૂર્વે માંડલા કરવાનો વિધિ
પ્રથમ ઈરિયાવહિનો વિધિ કરવો. પછી ખમાસણ દઈ... ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું, સ્પંડિલ પડિલેહું? (એમ કહી આદેશ માંગવો. ગુરુ કહે - પડિલેહ, પછી) ઇચ્છું કહીને ઊભા ઊભા નીચે મુજબ માંડલા કરવા.
૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. આઘાડે આસને પાસવર્ણ અણહિયાસે ૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૪. આઘાડે મઝે પાસવણે અણહિયાસે ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે ૬. આધાડે દૂર પાસવણે અણહિયાસે
(૨)
૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૨. આઘાડે આસને પાસવર્ણ અહિયાસે ૩. આઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૪. આઘાડે મઝે પાસવણે અહિયાસે ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬. આઘાડે દૂરે પાસવર્ણ અહિયાસે
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org