________________
રાઈ મહપત્તિનો વિધિ)
ઈરિયાવહિનો વિધિ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ મુહપત્તિ પહિલેસું? ઈચ્છે.” (મુહપત્તિનું પડિલેહણ કરવું.) પછી બે . ' વાંદણાં દેવા. ત્યારબાદ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ આલોઉં?...” ઇચ્છે આલોએમિ જો રાઈઓ...સૂત્ર કહેવું. પછી “સબસ્ત વિ રાઈઅ...ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! (ગુરુ કહે : પડિક્કમેહ) - ઇચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડ. બે વાંદરાં દેવા. ત્યારબાદ ઊભા થઈને ઇચ્છકાર સુહરાઈ સુખપ... સૂત્ર અને અભુટ્ટીઓ ખામવો. બે વાંદણાં દઈ પચ્ચખાણ લેવું.
સવારના પોરિસિનો વિધિ)
ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુન્ના પોરિસિ? (ગુરુ કહે- “તહરિ) ખમાસમણ દઈ ઈરિયાવહિનો વિધિ. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરું? (ગુરુ કહે - “કરેહ) પછી “ઇચ્છે'. બોલીને મુહપત્તિનું ડિલેહણ કરવું.
૧૮
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org