________________
(ઈરિયાવહિનો વિધિ)
છે ખમાસમણ... ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં
પડિક્કમામિ? ઇચ્છ... સૂત્ર... ક તસ્સ ઉત્તરી... અન્નત્ય સિસિએણે... સૂત્ર કાઉસગ્ગ (૧ લોગસ્સ
ચંદેસુ નિમલયરા સુધી, ના આવડે તો ચાર નવકાર) ત્યારબાદ કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ
પૌષધ લેવાનો વિધિ)
છે ઈરિયાવહિનો વિધિ.. પછી
ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું?... ઈચ્છે” (મુહપત્તિનું પડિલેહણ કરવું.) ત્યારબાદ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું?.. ઈચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ ઠાઉં?” ઇચ્છે, ત્યારબાદ ૧ નવકાર બોલી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી. (ગુરુ મહારાજ પોસહદંડક ઉચ્ચરાવે)પછી... ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું?... ઇચ્છે'(મુહપત્તિનું પડિલેહણ કરવું.) ત્યારબાદ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહભગવન્! સામાયિક સંદિસાહું? ઇચ્છે ફરી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહભગવન્!સામાયિક ઠાઉં?... ઇચ્છે.” ૧ નવકાર બોલી “ઇચ્છકારી ભગવદ્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી.” બોલવું (ગુરુ મહારાજ સામાયિક દંડક ઉચ્ચરાવે.) ત્યારબાદ
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org