________________
શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ
પ્રસ્તાવના
શ્રી ઘોઘા તીર્થનો ઈતિહાસ, ઘોઘાની ચડતી – પડતીની તવારીખ, ઘોઘાના ભવ્ય જિનાલયો, તેમાં બિરાજમાન અલૌકિક પ્રતિમાજી વગેરેનો ઈતિહાસ.
આ પુસ્તકની આસાતના ન થાય તેમ વાપરવા રાખવા વિનંતી.
મુલ્ય : રૂ. ૫/- (પાંચ રૂપિયા ફક્ત) નોંધ : આ પુસ્તિકા સભર બનાવવા શક્ય તેટલી કાળજી રાખેલ
છે, છતાં પણ શરતચૂકથી કંઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો , ક્ષમા યાચીએ છીએ.
: પ્રકાશક : * શેઠ શ્રી કાળા મીઠા પેઢી શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન દેરાસર ઘોઘા (વાયા ભાવનગર)
પીન : ૩૬૪ ૧૧૦. ફોન નં. ૦૨૭૮ - ૮૨૩૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org