SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ : શાશ્ર્વત ગિરિ મહિમા : મુક્ત થઇ શ્રી સિદ્ધાચળગિરિની છાયામાં જનારા પ્રાણીને આત્માની અંદર અપૂર્વ શાંતિ અને અખંડ લહેરીઓ દેનારૂં એ ધામ છે.” રાસકર્તા કવિ ઋષભદાસે શ્રી સિદ્ધગિરિનું ઉત્તમ અને ભાવવાહી એક સ્તવન આ સ્થળે લખેલ છે, તે ખાસ ગાવા લાયક, સાંભળવા લાયક અને કંઠસ્થ કરવા લાયક હોવાથી આ નીચે આપ્યું છે. શ્રી સિદ્ધાચળનું સ્તવન દેશી-(રામ ભણે હરિ ઉઠિયો) અથવા ( સહેજાનંદી રે આતમા.) શેત્રુંજો સેવો રે ભવિજના. (૨) એ આંકણી. જગમાં તીરથ છે ઘણા, તેહમાં શેત્રુંજો સાર રે, પામ્યા ભવિજન પાર રે, વારે તે ગતિ ચાર રે; પોત્યા મોક્ષ દુવાર રે- શેત્રુંજો જે નર “છ-રી” રે પાળતાં, શેત્રુજે વંદન જાય રે, નદી શેત્રુંજીમાં ન્હાય રે, પોઢાં પાપ ધોવાય રે; એમ ઘટ નિર્મળ થાય રે- શેત્રુંજો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005638
Book TitleShashwat Giri Mahima
Original Sutra AuthorN/A
AuthorRushabhdas Kavi, Narvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy