________________
'પ્રદેશમાં આવી જવાય છે.ગૃહ, વ્યાપાર, આરંભ સમારંભ છોડીને એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ તપપૂર્વક દિવસમાં આઠ સામાયિકમાં કરાય છે. તથા બે ટાઇમ પ્રતિક્રમણ અને પચ્ચકખાણ પારવાની વિધિ કરવાની હોય છે.
( વિકલ્પ વર્ષમાં
દેશાવગાસિક કરીશ. જીવનમાં
દેશાવગાસિક કરીશ.
( જયણા ) માંદગી આદિના કારણે ન થઈ શકે તેની જયણા.
( દયેય | વિરતિધર્મની વધુ નજીક જવા માટેનું આ વ્રત છે. દરેક વ્રતનો સંક્ષેપ કરવા પૂર્વક આનંદ કામદેવ આદિ શ્રાવકની જેમ સંવાસાનુમતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું ધ્યેય રાખવું.
અતિચાર | આનયન પ્રયોગ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાંથી ! વસ્તુ મંગાવવી. પ્રેષ્યપ્રયોગ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં વસ્તુ મોકલવી. શબ્દાનુપાત - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે ખાંસી વગેરે શબ્દથી જણાવવું રૂપાનુપાત - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે પોતાના શરીરને બતાડવું. પુદ્ગલપ્રક્ષેપ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે કાંકરા વગેરે નાખવું.
વિશેષ નોંધ)
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org