________________
આભના ટેકા : ‘પાઠશાળા' દ્વિમાસિકના ૧ થી ૬૦ સુધીના
અંકોમાં પ્રકાશીત સમગ્ર વાર્તાઓનો સંચય લેખક : આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ
દ્વિતીય આવૃત્તિ :
કાર્તકી પૂર્ણિમા, વીર સંવત ૨૫૩૯, વિક્રમ સંવત ૨૦૬૯, નેમી સંવત ૬૪, ઈ.સ.નવેમ્બર ૨૦૧૨ મૂલ્ય ઃ રૂપિયા ૧૦૦/
સંપાદન : સંયોજન - રમેશ શાહ (સંપર્ક : ૦૯૪૨૭૧ ૫૨૨૦૩)
પ્રકાશક : પાઠશાળા પ્રકાશન : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ, ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત - ૩૯૫૦૦૧
અન્ય પ્રાપ્તિસ્થાન :
સંદીપભાઈ શાહ, ૪૦૨-જય એપાર્ટમેન્ટ;૨૯-વસંતકુંજ સોસાયટી;શારદા મંદિર રોડ; પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭
જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, સત્તર તાલુકા સો.,૧૨,લાભ કૉમ્પ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪ ચિમનભાઈ દોશી, કાનમુર હાઉસ, ૨૮૧/૮૭,નરશી નાથા સ્ટ્રીટ, ભાત બજાર, મુંબઈ
વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૪૦૦૦૯૨ શરદભાઈ શાહ, વી.ટી. ઍપાર્ટમેંટ, કાળા નાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧
25
આભના ટેકા પુસ્તક અર્થપૂર્ણ અને રમ્ય ચિત્રો-શિલ્પો-તસવીરોથી વિભૂષિત થઈ શક્યું છે, તેમાં અહીં ઉલ્લેખાયેલા તેમજ અનેક અન્ય નામી-અનામી કળાકારોનો લાભ અમને મળ્યો છે. આ સહુના અમે ઋણી છીએ : નંદલાલ બોઝ | કનુ દેસાઈ | ગોપેન રાય/દશરથ પટેલ / સી. નરેન/હિર સોમપુરા રામપ્રસાદ / અમૃતલાલ વેગડ/ ચેતન/ પ્રીતિ ઘોષ / મધુકાંત મહેતા / સવજી છાયા /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org