SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણિકતા સર્વોત્તમ નીતિ છે. પ્રગતિ એ જ જીવન છે. ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે. ભોજન, શાંતિ અને વિનોદ જ સંસારનો સર્વશ્રેષ્ઠ ડૉક્ટર છે. - સ્વિફ્ટ પડે ત્યારે સઘળું પડે છે. - શ્રીમદ્ ભાગવત અન્યાય સહન કરનાર કરતાં અન્યાય કરનાર વધુ દુઃખી બને છે. - પ્લેટો - ફ્રેંકલીન મહાત્મા ગાંધી - ધૂમકેતુ પ્રસન્નતાથી વધુ કયો પોશાક પહેરીને તમે સમાજમાં ફરશો? - થેકરે Jain Education International બેઈમાનદાર - ઈમાનદારને હાનિ પહોંચાડી શકતો નથી. બેઈમાનદાર કદાચ ઈમાનદારને દગો કરવાનો પ્રયત્ન કરશે તો એ દગો બેઈમાનદારને જ નુકશાન પહોંચાડશે. - ૧૦૫ For Personal & Private Use Only જેમ્સ એલન www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy