________________
(૮૨) જેમ જણાવો સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ.
૨
૨
શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પિતે શું? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ. ૧
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાંશંકા નહીં સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨
જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org