________________
(૭૬) અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧
पूर्णमालिका मंगल
( ઉપજાતિ ) તપાધ્યાને રવિરૂપ થાય,
એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે,
આવે પછી તે બુધના પ્રણામે. ૧ નિર્ચ થ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા,
- કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે,
સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે
काळ कोईने नहि मूके.
( હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણ શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org