________________
( ૭૪ )
છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું,
હવે ટાઢી માટી થાય તે ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુદ્દે સૂચવ્યું છે,
બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને! અરે ! રાજચંદ્ર દેખે દેખ આશાપાશ કેવો ?
જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને!
अमूल्य तत्त्वविचार.
હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે,
તોયે અરે ! ભવચક્રને આંટો નહીં એકકે ટળ્યો સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહ,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહોરાજી રહે? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નવ ગૃહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જ,
એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હો!!ાર નિર્દોષ સુખનિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org