________________
( ૬૫) જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણહેતુ.
નથી ઘર્યો દેહ વિષય વધારવા; નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા.
मुनिने प्रणाम
(મનહર ) શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હે. શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉઘાન હે. રાગ દ્વેષસે રહિત, પરમ પુનીત નિત્ય, ગુનર્સે ખચિત ચિત્ત, સજજન સમાન છે. રાયચંદ્ર વૈર્ય પાળ, ધર્મઢાલ ક્રોધકાળ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન છે.
(શાર્દૂલવિક્રીડિત ) માયા માન મનેજ મોહ મમતા, મિથ્યાત્વ મોડી મુનિ, ઘેરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધિર્યો ધુની; છે સંતોષ સુશીલ સિગ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા, ક્ષમાધર મુનિ, કેટી કરૂં વંદના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org