________________
( ૪ ). ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ર૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. સ્ત્રીઆદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી.
એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે.
સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય:૧. એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્પષનાં ચરિત્રરહસ્યને પામે છે
તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળીયું છે. ૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ
એ બન્ને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org