________________
(૩૩) ૧૭ બહેરો કોણ? ૧૭ જે હિતકારી વચનને
સાંભળે નહીં તે. ૧૮ મંગે કોણ? ૧૮ જે અવસર આવ્યું
પ્રિયવચન ન બોલી
શકે તે. ૧૯ શલ્યની પેઠે સદા ૧૯ છાનું કરેલું કર્મ.
દુ:ખ દેનાર શું? ૨૦ અવિશ્વાસ કરવા ૨૦ યુવતી અને અસજજન યોગ્ય કોણ?
(દુર્જનો માણસ ૨૧ સદા ધ્યાનમાં રાખવા ૨૧ સંસારની અસારતા.
ગ્ય શું? રર સદા પૂજનિક કોણ? ૨૨ વીતરાગ દેવ, સુસાધુ
અને સુધર્મ.
ઉત્તમ ગૃહસ્થ, સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકે ગ્રહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓને ગૃહાશ્રમ પણ વખણાય છે.
તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિ
-
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org