________________
( ૨૮૪ )
વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પેાતાને વિષે જ્ઞાન ક૨ે છે, અને ક્રિયા તથા શુદ્ધવ્યવવહારરહિત થઇ વર્તે છે, એવા ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાભીનેા છે. ઠામ ઠામ જીવને આવા યાગ બાઝે તેવું રહ્યું છે, અથવા તેા જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઈચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ કરતા એવા, જીવાને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને કવિચત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણુ છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યુ છે. અનુકૂળ સ યાગમાં તેા જીવને કઇંક આછી જાગૃતિ હાય તાપણુ વખતે હિન ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યાગ વર્તતા હાય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવુ જોઇએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહેામાં ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org