________________
[ ૨૫૭ ]
૧૧૦ [ વર્ષ ર૪ મું ] .જીવ સ્વભાવે (પિતાની સમજણની ભૂલે) દોષિત છે ત્યાં પછી તેના દોષ ભણું જોવું, એ અનુકંપાને ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સં. ગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે...
[ ર૯૪ ]
[ વર્ષ ર૪ મું] આર્તધ્યાન ધ્યાન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરકત થવાશે.
જીવને સ્વછંદ એ મહા મેંટે દોષ છે. એ જેને મટી ગયા છે તેને માર્ગને ક્રમ પામવો બહુ સુલભ છે.
[ ૩૨૯ ]
૧૧ર [વર્ષ ૨૫ મું ] ન ગમતું એવું ક્ષણવાર કરવાને કઈ ઈચ્છતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org