________________
(૧૬) અને કાં કેવળદશા છે; તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા આવે એગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એ આ માયાપ્રપંચ છે જેને પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જોગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કેટયવધિ યોજને ચાલ્યા કરે છે, ત્યાં જેગ્યતાને અવકાશ ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. “ન ચાલતાં કર જોઈએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી, એવે જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો.
[ ૪૮૭ ]
વર્ષ ૨૭મું )
... આટલી વાતને નિશ્ચય રાખવો યોગ્ય છે, કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નિવૃત થતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org