________________
( ૨૧૪) વિકલ્પમાં પડી જાય છે, એટલે તે કવચિત સના અ શો પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારોની દઢતા થવા સર્વ પ્રકારે લોકલજજાની ઉપેક્ષા કરી સત્ય ગનો પરિચય કરે શ્રેયકર છે. લોકલજજા તે કઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગને લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજજા દુ:ખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સગના લાભને વિચાર કરી નિરંતર અભ્યાસ કરે; તે પરમાર્થને વિષે દઢતા થાય છે.
[ ર૨૬ ]
૫૬ [ વર્ષ ૧૪ મું ! વાસનાના ઉપશમાર્થે તેમનું વિજ્ઞાપન છે; અને તેને સર્વોત્તમ ઉપાય તે જ્ઞાની પુરુષને બેગ મળ તે છે. દઢ મુમુક્ષતા હોય, અને અમુક કાળ સુધો તેવો જેગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય આ નિઃશંક માનજો.
તમે બધા સત્સંગ સશાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા ભેગે વર્તે છે તે લખશો. એ જોગ માટે પ્રમાદ ભાવ કરવો ગ્ય જ નથી; માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તો આત્મા તો એ વિષયે અપ્રમત્ત હોવો જોઈએ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org