________________
(૧૪૭) ૩ જે પદાર્થો ચક્ષુરિંદ્રિયથી દશ્યમાન નથી અથવા
ચક્ષુરિંદ્રિયથી બંધ થઈ શક્તા નથી પણ ધ્રાણેદ્રિયથી જાણી શકાય છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ.
૪ તે બે ઈંદ્રિયથી નહીં પણ જેનો બોધ રસેંદ્રિયથી
થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવના નથી, ઈત્યાદિ. ૫ એ ત્રણ ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન સ્પશેન્દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઈત્યાદિ. ૬ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કણે દ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઈત્યાદિ. છે તે પાંચે ઈદ્રિય સહિત મનથી અથવા તે પાંચ
માંની એકાદ ઇંદ્રિય સહિત મનથી વા તે ઈંદ્રિય વિના એકલા મનથી જેને બંધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઈત્યાદિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org