________________
(૧૩૮) વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયોગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧
શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષને ઉપાય નથી, એમ શિષ્ય કહે છે:- ) હાય કદાપિ મોક્ષપદ, નહીં અવિધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨
અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે , બને ન એહ વિવેક. ૯૩
કયી જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ. ૯૪
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org