SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ > કે દેશ કે જયારે આટલું અનુભવજ્ઞાનં એને, ઘેર' પલાંઠી લગાવા પ્રેરે છે. પાિને ઓબ્જેકટ્સમાં રસ છે, પૂને રાબજક્ટરામાં, 'જડી ઝા. મઝાળ હું ચકાચૌંધથંઇને. ચૈતન્યનો અણસાર પણ ગુમાવી બેઠેલ આપણે સત્ ચિત્ અને આનંદના દુનિયા આછેરી ઝલક પણ મેળવી શકીએ તો ગુર્ હોય તો પણ છે જ અને નહિતર એ હોય તો પણ નથી જ. 'વ્હેન ધ ડિસાઇપલૢ ઇઝ રેડી, ધ માસ્ટર એપિયર્સ' વાર્ક જરાતી ઘીમાં કહીએ તો “મારે તો ગુરુ ચરણપરસાથે અનુભૂત દિલમાં પેઠો, વૃદ્ધિ, વૃદ્ધિ પ્રગટી ઘરમાંહ, આતમ રતિ હુઇ ટો.... પ્ર : જે દર્શન અનેકાન્તવાદમાં બાને છે. તમે એકાન્તે એમ માનો છો કે જૂનું એટલું સોનું અને નતું એટલું બધું કધીરે. શું કોઇ રૂઢિમાં દૂષણો નથી હોતાં રાને કોઇ નવી ચીજમાં રાત્ય નથી હોતું ? તમારો આ દુરાગ્રહ વધુ પડતો ઝનૂની નથી લાગતો શું ? હું. જૈન દર્શનની કાળગણનામાં કાળના સૂક્ષ્મતા અવિભાજ્ય અંશને પણ 'સમય' અને 'સાગર'ની ઉપમા` પણ ટૂંકી પ તેવા સંખ્યાતીત વર્ષોના એકમને સાગરોપમ કહેવામાં આવે છે. વાંદરાને માનવ બનાવતાં ડાર્વિનમા ઉત્ક્રાન્તિવાદને કે તર્કધારવિહોલ્લો-ડેવળ અનુમાનો ૫૨: આધારિત 'બિગ બેન્ગ' ની થિયરીઓને અહીં રવીકારવામાં આવતી નથી: જૈન માન્યતાનું ગત અનાદિ અનંત છે. આદિ પણ નહિ અને અંત પણ નહિ. મરઘી પહેલી કે ઇ.ડું પહેલું'ના પ્રશ્નનુંલોજિકલ કન્કલુઝન પણ આ જારણ ઉપર ચાડે છે. અાદિ-નંત આ જગતમાં વીરા કોડાકો િરસાગરોપમનું એક એવા અનંત કાળચક્રોની અરઘટ્ટ ઘટી યંત્ર ન્યાયે હારમાળા ચાલ્યા કરે છે. કુલ બાર આરામાં વહેંચાયેલા આ કાળચક્રના છ આરાને ઉત્સર્પિણી કાળ અને બાકીના છને અંતરાÁિણીકાળી રાંશા આપવામાં આવેલી છે. ઉત્સર્પિણીકાળમાં આયુષ્ય, બળ, બુદ્ધિ, જાlીરાની ફળદ્રુપતા, માનવદાના શુભ ભાવો વગેરેની શુÜપાના ચંદ્રની જેમ વૃદ્ધિ થતી હોય છે, અવરાર્પિણી કાળમાં હાનિ, અત્યારે વિશ્વ અવરાર્પિણી * કાળના પાંચમા આરામાંથી પસાર થઈ રહ્યું હોવાથી દિન-બ-દ- શહસુખી વિનિપાત રાત્રિ જોવા મળે છે. પડે યારે રાવળું પડે છે" ના રા.વિ. ા શબ્દો યાદ કરાવે તેવી સ્થિતિમાં પ્રાચીન જીવનશૈલીનો આદર એ Jain Education International આધુનિકતા પ્રત્યેના ટ્રેપમાંથી જ જન્મેલો હોય એમ માનવું એ મિસ્ટિકલી કહીએ તો ભેળપણ:છે. ભેગા મળીને જીવવા સંસ્કૃતિ ભેગું કરીને જાવાની વિકૃતિમાં પલટાતી છતી હોવ તો તેની સામે આંગળી ઊંચી કરવી એ અપરાધ છે ? એક એ પણ જમાનો હતો કે જયારે અકાળના વર્ષોમાં જગડુંશાઓ ઊભરાતા રાનભંડારો ખુલ્લા મૂકી દેતા અને એક એ પત્ર જમાનો છે કે વૈશ્વિક બજારોમાં પોતાના' અનાજના ભાવ ગગડે નિહ તે માટે લાખો ટન અનાજ દરિયામાં ઠાલવી દેવાય છે. ખરે ખર તો રાજાબાઇ ટાવરની ટોરો ચડી..દાંડી પીવી જોઇએ કે આ તમારી તથાકથિત આધુનિક જીવનશૈલી તો દુર્યોધન જેવા શો નહિ, રોકડી પાપોની જન્મદાત્રી ગાંધારી છે. આજ સુધીની વિજ્ઞાનની તવારિખવું વાળ્યે ઉધાર ખાંતે નમે છે, “હિંસા અને શોષણની યંત્રણાના મૂળમાં રહેલી ઇલેક્ટ્રિસિટીવી.એક જ શોધ વીર મી સદીનો તસમો શાપ નીવડી. પૈસૂરના વિખ્યાત ઇજનેર ક્વેશ્વરાયા અને એમના સાથીદાર મુÎલયરે ૧૯મી રાદીન. આખરમાં ઉટાકામંડનાં જંગલોમાં રૌ પ્રથમ વીજળીનું ઉત્પાદન ચાલુ કરી કૃતાર્થતા અનુભવેલી. દાયકામાં તો આણંદ વિસ્તાર વીજળીરૂપીઅજગરના ભરડામ ઝડપાઇ ગયેલ. પહેલાં તો જંગલનું એક ઝાડ ક૨વાથી કાપતાં દિવસો ની કળી જતાં, તેને બદલે વિદ્યુત કરવતથી, જેને ઊગતાં રોકડો વર્ષ થાય એવાં વિશાળકાય વૃક્ષો આંખના પલકારામાં ભોંયભેગાં થતા લાગ્યાĆરારૈયા અને મુદાલિયરનાં કાળજાં આ જોઇને કરવતથી કપાઈ ગયેલાં. પણ કોઇ પાઠયંપુસ્તકમાં 'આ તાતો ભણાવનામાં નથી આવતી. ત્યાં તો હજી. પણ એડિસન અને એના બલ્બની ગુણગાથા જં ગવાતી હોય છે. વિજ્ઞાન, કેળવણી અને યંત્રવાદની ત્રિપુટીએ પૃથ્વીને જીવવા લાક નથી રહેવા દીધી. નાગરિકશાસ્ત્રમાં ‘લોકો માટે, લોકો દ્વારા ચાલતી, લોકોની રાકાર એટલે લોકશાહી' કી ઘાઁઈ ગયેલી રેકર્ડ વગાડતા શિક્ષકોએ કલ્યાણરાજનની વિશ્વલનાંનો પરિચય બાળકોને આપવા માટે સાંપ્રત્ન કવિની ચાર લીટીની કડી ભણાવતી જોઇએ. હુ થાઉં માઇક, તુ પંચ ઘા, હું ખાઉ ડિનર, તું લંચ ખા, કલ્યાણ કરીએ આપણે બે ગામનું ભેગા મળી, હું થાઉં તલાટી હું ૨પંચ થા.' વધુ કારખાનાં એટલે વધુ વિકારાનું રાખીકરા બનાવી બેઠેલા વ્યર્થશાસ્ત્રીઓએ એનું અર્થતંત્ર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005621
Book TitleAadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy