SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂંટણીની ચૂડેલ ભારતવર્ષને સવાલ : ભારતની ચૂંટણી પદ્ધતિ વિશે આપ શું ખ્યાલ જવાબઃ ધરાવો છો ? જવાબ : રાજકા૨ીઓની ભ્રષ્ટતાની જેટલી ઝાટકણી આપણે ત્યાં થાય છે તેટલી ચર્ચા “સિસ્ટમ (તંત્ર).ની નથી થતી. પાીિટરી પતિની લોકશાહીનું મોડલ પોતે જ એક એવું જબરદસ્ત અનિષ્ટ છે કે અનુમાર આધારિત આ વ્યવસ્થામાં સામાન્યતા તી - સર્જન વ્યક્તિ નખશીખ પવિત્રંતા જાળવીને આગળ આવી શકતી જ નથી અને આવે તો પણ હો એર્ણ લોક પ્રયતાના રાજકારણના લોખંડી ચોકઠામાં જ ટુંકાગાળાના લાભોને નજર રામક્ષ રાખીને જ કામ કરવું પડે છે. પોતાની બાઈ આવી અને પાકા પર કાદવ ઉછાળવો એ જગતના બે સાથી દુર્ગુણ છે. ચૂંટણી એ એક એવી વ્યવસ્થા છે કે જેમાં આ `સંવાલ બે કળામાં પાવરધો માારા જીતી જતો હોય છે. જવાબ ! એટલે દરી ચૂંટણી ટકી ઉમેદવારીની ચોખ્ખાઇ, ચૂંટણી ખર્ચની યાદિ જેવા ઉપડિયા સુધારાઓની ચર્ચામાં રામય બગાડતાં કરતા ચૂંટણી, બહુમતવાદ તથા કાં શોકી નૌરી ગામની કલ્પનાઓને જ હકારવી જોઈએ. રિવારને લગતા નાના મોટા નિર્ણયો ચૂંટણીથી લેવાના હોય તો તે પરિવારનું શું.થાય ?. અગણિત વર્ષોથી હિન્દુસ્તાનમાં ઘર, પોળ, ગામ, જ્ઞાતિ, કે વેપારી મહાજાના સ્તરે પાંચ શાણા, તટસ્થ, શક્તિશાળી,હિતસ્વી આગેવાનો, ઉચિત નિર્ણયો લેતા અને આમ ઝાઝા ખળભળાટ વગ૨નાં નાના-મોટા તંત્રો અસ્ખલિતપણે ચાલતા જીવનના તમામ ક્ષેત્રોમાં સર્વે ગુણાઃ પશ્ચિમ આશ્રયન્તેની ઘેલછામાંથી મુક્ત થઇ પાછા ફરવામાં આવશે તો જ થવાનો આવી છે. નહિંતર શાંત સરોવર જેવાં છ લાખ ગામડાઓમાં રગતયાઓની હોજી. પેટાવનાર ચૂંટણીની આ ચૂડેલ ભારતવર્ષને ભરખી. જશે. રાવાલ : ટી.વી. ચેનલોના આક્રમણથી યુવાનોને થતી આર્ડ અસર. Jain Education International : : સવાલ ભરખી જશે. જાતભાતની પરદેશી ચેનલોના નિકૃષ્ટ કાર્યક્રમો મુનિ શ્રી હતફુચિવિજયજી મહારાજ ' કીડીની પ્રજા સુધી 'રીલે' કરવાની છૂટ આપનાશ રાજકારણી અધિકારીઓ શું કસાઇ કરતાં પણ બંગ નથી ? કરાઈ તો એક જનન બગાડે, આ લોકો યુવાપેઢીના સંસ્કારનું નિકંદન કાઢી એમના ચેતાતંત્રને ખતમ કરવાનું કામ કર્યું છે. ટી.વી, ચેનલો પર પિરસાતી હિંસા અને તેટલી જ ખરબ ઇલેક્ટ્રોનિક મીડિયા - દ્વાશ “રપિકાની ઉપબ્ધકતાવાદી સંસ્કૃતિ છે. પરદેશનું લકી આશા જેટલું શાન નથી કરતુ એના કવી કંઇ ગણું વધારે નુકશાન ઇલેકટ્રોનિક મીડિયાના ચારિક આંકપરી કું છે. આ ઈલેક્ટ્રોનિક 100ડયાથી અશીંબ કરતાં વધારે ચરવાની અને દૂર રહેવાની જરૂર છે. બ્રહ્મચર્ય અંગે આપ શું માનો છો ? ચીજ વસ્તુઓના ખડકલામાં સુખ શોધવા જવામાં માણસને તેનો માંડવામાં ઉછળતો સુખની અમૃતો લાધે તેનું ના હાચર્યાં. અપાર આનંદની ાલિક ચેતન જયારે સુખની શોધમાં [y[ 6.3; ચા, બંા, ૨૫૯ ] || દુનિયામાં કે ત્યારે એ બાચારી પટી જાય છે. જોહાન, પરંપરાગત રામજપૂર્વકના નિયમો બ્રહાની ચર્ચા તરફની પાત્રામાં ટેકણલાકડીની ગરજ સારતા હોય તો તેવા નિયમોની ઠઠ્ઠા -મશ્કરીઓ કાર નિશાળે મોટો શેકોલોજિસ્ટા તો પતે તેઓ માનવમનની એઈના અવલ શાગવી અજાણ પંખો છે. શક જેના શુદ્ધ શરીર (જાનીઓએ બતાવેલ કાર્યના શિ પરિનો પણ જેને અભ્યાસ ન હોય એની દા બાધા સવાય બીજું શું થઈ શકે ? ઉકરડાની વિષ્ટા, તને પૂર્ણ કરનાર ભેંસને માનસરોવરના રાજયના-મોતીના ચારાના કલ્પના ન આવે તે રામજી કાય, પણ શરીર સુખથી અતીત આનંદ-0. ઝાંખી • કરી શકનાર એ શુકર હાર્યની મશ્કરી કરે એ એના બોટિક આરતી ગળા સુધી છે, આજના માનવીથી સંસારનો મોહ હૈ" છૂટો : •:•ien? For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005621
Book TitleAadhunik Jivan shailee Lohi Tarsi Chudel
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy